RT-PCR negative test mandatory for air passengers from 5 countries in India from today
વિશ્વમાં અને ખાસ કરીને ચીનમાં કોરોનાના કેસોમાં ઉછાળાને પગલે ભારતે પહેલી જાન્યુઆરીથી પાંચ દેશોના વિમાન મુસાફરો માટે નેગેટિવ કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ...
Threat to blow up RSS headquarter in Nagpur
મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યમથકને શનિવાર, 31 ડિસેમ્બરે બોંબથી ઉડાવી દેવાની એક એક અજાણ્યા કોલરે ધમકી આપી હતી. આ પછી...
India was the voice of the entire global southern region: Ruchira Kamboj
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટીમાં ભારતનો બે વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થયો છે. આ અંગે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે જણાવ્યું હતું કે, ભારત...
220.12 crore doses of vaccine administered in India
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત શનિવાર સુધીમાં 220.10 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ બીજો ડોઝ અને 22.40 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા છે. છેલ્લા...
Leaders from all over the world expressed grief and sorrow on the death of Modi's mother.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 99 વર્ષની વયે ગુજરાતમાં અવસાન થતાં વિશ્વના અનેક નેતાઓએ શુક્રવારે શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન...
Film personalities expressed grief and condolences on the death of Heeraba
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર રજનીકાંત, ધર્મેન્દ્ર, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિતની ફિલ્મ હસ્તીઓએ શુક્રવારે શોક અને સંવેદના વ્યક્ત...
Preparing to launch remote voting facility in India
ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવાના એક મોટા પગલામાં ચૂંટણી પંચે ગુરુવાર (29 ડિસેમ્બરે) જણાવ્યું હતું કે તેને પરપ્રાંતિય મતદારો માટે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિકસાવ્યું...
Remains of a temple were found during excavations in Iran
મુસ્લિમ દેશ ઈરાનમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને એક પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા છે. ઈરાનમાં મંદિરના અવશેષો મળવાથી અહીંની સભ્યતા અને સમાજ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી...
ભારતમાં 1 જાન્યુઆરી, 2023થી ચીન અને અન્ય પાંચ દેશોના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. ચીન ઉપરાંત અન્ય પાંચ દેશોમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા,...
Prime Minister Modi's mother Shatayu Hiraba passed away
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા. માતાના...