વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 99 વર્ષની વયે ગુજરાતમાં અવસાન થતાં વિશ્વના અનેક નેતાઓએ શુક્રવારે શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર રજનીકાંત, ધર્મેન્દ્ર, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિતની ફિલ્મ હસ્તીઓએ શુક્રવારે શોક અને સંવેદના વ્યક્ત...
ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવાના એક મોટા પગલામાં ચૂંટણી પંચે ગુરુવાર (29 ડિસેમ્બરે) જણાવ્યું હતું કે તેને પરપ્રાંતિય મતદારો માટે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિકસાવ્યું...
મુસ્લિમ દેશ ઈરાનમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને એક પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા છે. ઈરાનમાં મંદિરના અવશેષો મળવાથી અહીંની સભ્યતા અને સમાજ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી...
ભારતમાં 1 જાન્યુઆરી, 2023થી ચીન અને અન્ય પાંચ દેશોના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. ચીન ઉપરાંત અન્ય પાંચ દેશોમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા,...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા. માતાના...
અગ્રણી બિટિશ ઉદ્યોગપતિ અને જિનિસિસ ગ્રૂપના સ્થાપક સર અશોક રાભેરુ KCVO DLનું શુક્રવાર, 23 ડિસેમ્બર 2023ના રોજ ઘરમાં પ્રિયજનોની હાજરીમાં અવસાન થયું હતું. તેઓ...
આશરે 52 વર્ષના રાહુલ ગાંધી એવી યુવતી સાથે લગ્ન કરવા માંગે છે જેનામાં તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધી બંનેના ગુણો હોય....
ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યારે કેટલાંક દેશો કોરોના વેક્સિનનો ત્રીજો અને ચોથા ડોઝ આપી રહ્યાં છે. જોકે નિષ્ણાતો જણાવે...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતના મૂળભૂત સિદ્ધાંતો પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે અને સમાજને...

















