Leaders from all over the world expressed grief and sorrow on the death of Modi's mother.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 99 વર્ષની વયે ગુજરાતમાં અવસાન થતાં વિશ્વના અનેક નેતાઓએ શુક્રવારે શોક અને દુઃખ વ્યક્ત કર્યું હતું. જાપાનના વડાપ્રધાન...
Film personalities expressed grief and condolences on the death of Heeraba
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર રજનીકાંત, ધર્મેન્દ્ર, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિતની ફિલ્મ હસ્તીઓએ શુક્રવારે શોક અને સંવેદના વ્યક્ત...
Preparing to launch remote voting facility in India
ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવાના એક મોટા પગલામાં ચૂંટણી પંચે ગુરુવાર (29 ડિસેમ્બરે) જણાવ્યું હતું કે તેને પરપ્રાંતિય મતદારો માટે રિમોટ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિકસાવ્યું...
Remains of a temple were found during excavations in Iran
મુસ્લિમ દેશ ઈરાનમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને એક પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા છે. ઈરાનમાં મંદિરના અવશેષો મળવાથી અહીંની સભ્યતા અને સમાજ વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી...
ભારતમાં 1 જાન્યુઆરી, 2023થી ચીન અને અન્ય પાંચ દેશોના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. ચીન ઉપરાંત અન્ય પાંચ દેશોમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા,...
Prime Minister Modi's mother Shatayu Hiraba passed away
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવાર, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે 3.39 કલાકે અમદાવાદની હોસ્પિટલમાં નિધન થયું હતું. હીરાબા મોદી 99 વર્ષના હતા. માતાના...
Genesis Group founder Sir Ashok Rabheru passes away
અગ્રણી બિટિશ ઉદ્યોગપતિ અને જિનિસિસ ગ્રૂપના સ્થાપક સર અશોક રાભેરુ KCVO DLનું શુક્રવાર, 23 ડિસેમ્બર 2023ના રોજ ઘરમાં પ્રિયજનોની હાજરીમાં અવસાન થયું હતું. તેઓ...
આશરે 52 વર્ષના રાહુલ ગાંધી એવી યુવતી સાથે લગ્ન કરવા માંગે છે જેનામાં તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઈન્દિરા ગાંધી બંનેના ગુણો હોય....
Risk of stroke with Pfizer's covid booster and flu dose
ચીન સહિતના દેશોમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે ત્યારે કેટલાંક દેશો કોરોના વેક્સિનનો ત્રીજો અને ચોથા ડોઝ આપી રહ્યાં છે. જોકે નિષ્ણાતો જણાવે...
On the 138th foundation day of Congress, the party president attacked the Modi government
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતના મૂળભૂત સિદ્ધાંતો પર સતત હુમલો કરવામાં આવી રહ્યો છે અને સમાજને...