યુએન સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીએ દિલ્હીમાં શનિવારે બે દિવસીય વિશેષ બેઠકને અંતે તમામ સભ્ય દેશોને આતંકવાદી પ્રવૃત્તિઓ સામે "ઝીરો ટોલેરન્સ" સુનિશ્ચિત કરવાની હાકલ કરી...
દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્તરની નજીક આવી જતાં બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જેવા નિયંત્રણો લાગુ કરવાનો કેન્દ્ર સરકારની એર ક્વોલિટી સમિતિએ શનિવારે...
જાણીતી મહિલા કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ ડ્રગ કેસમાં આરોપનામુ દાખલ કર્યું હોવાનું મીડિયાના સૂત્રોએ જણાવ્યું...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવાર સુધીમાં 219.62 કરોડ(2,19,62,18,338) ને વટાવી ગયું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટનના નવા વડાપ્રધાન ઋષિ સુનક સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન બંને નેતાઓ સર્વગ્રાહી અને સંતુલિત...
બે મહિના પહેલા છરીથી થયેલા હુમલામાં સર સલમાન રશ્દીએ એક આંખની દૃષ્ટિ ગુમાવી છે અને તેમનો એક હાથ કામ કરતો બંધ થયો છે, એવી...
પશ્ચિમ મેસેચ્યુસેટ્સમાં બે વ્હિકલ વચ્ચેના અકસ્માતમાં કનેક્ટિકટની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતના ત્રણ વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. મૃત્યુ...
ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસમાં શેરહોલ્ડિંગને કારણે બ્રિટનના નવા વડા પ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને 2022માં ડિવિડન્ડ પેટે રૂ.126.61 કરોડ...
વડા પ્રધાન ઋષિ સુનકે "અખંડિતતા" સાથે શાસન કરવાનું વચન આપ્યું છે અને તેમની ટોચની કેબિનેટ - ટીમમાં પક્ષની વિવિધ પાંખના લોકોને સામેલ કરીને કન્ઝર્વેટિવ્સને...
અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહમાં જાન્યુઆરી 2024ના રોજ ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ મંદિર ભક્તો માટે ખુલ્લુ મૂકવામાં આવશે, એમ રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ...

















