ગુજરાતના મોરબીની દુર્ઘટના અંગે અમેરિકા, રશિયા, ચીન સહિતના દેશોના વડાએ ઉંડા દુઃખ અને સંવેદનની લાગણી વ્યક્ત કરી હતી. સોમવારે યુએસ પ્રમુખ જો બિડેને ગુજરાતમાં...
ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી આવેલા અને હાલમાં ગુજરાતના બે જિલ્લામાં રહેતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા ધારા, 1955 હેઠળ...
સુપ્રીમ કોર્ટે સોમવારે બળાત્કાર પીડિતા પર કરવામાં આવતા દાયકાઓ જૂના "ટુ-ફિંગર" ટેસ્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચેતવણી આપી હતી કે આ આદેશનું ઉલ્લંઘન...
ભારત જોડો યાત્રા દરમિયાન અહીં એક રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે....
મોરબી દુર્ઘટનામાં મોતનો સત્તાવાર આંકડો 135 એ પહોંચ્યો હતો. દુર્ઘટનાના 42 કલાક પછી પણ મંગળવારે રાહત અને બચાવ કામગીરી ચાલુ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર...
યુગાન્ડાના કિસોરો શહેરમાં પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે ગોળી 24 વર્ષીય ભારતીય વેપારીની હત્યા કરી હતી. મૃતકની ઓળખ કુંતજ પટેલ તરીકે થઈ હતી, એમ મીડિયા...
મોરબીમાં દુર્ઘટનાના મુદ્દે કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પક્ષના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ દુર્ઘટનાને "માનવસર્જિત દુર્ઘટના" ગણાવી હતી અને તેના માટે...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઊંચા વ્યાજ વસૂલ કરતી ચાઇનીઝ લોન એપ્સ સામે તાત્કાલિક કડક પગલા લેવાની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓને તાકીદ કરી...
વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના શિલાન્યાસ સમારંભમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સ માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટે ગુજરાતના...
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટી (CTC)ની વિશેષ બેઠકમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે એન્ક્રિપ્ટેડ મેસેજિંગ અને વર્ચ્યુઅલ કરન્સી જેવી ટેકનોલોજીના...

















