ભારતની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં શશી થરૂર અને રાજસ્થાનના હાલના મુખ્યપ્રધાન અશોક ગહેલોત વચ્ચે ટક્કર થવાની શક્યતા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ...
અયોધ્યામાં રામમંદિર આંદોલનનના નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર મહારાજનું સોમવારે જયપુરમાં અવસાન થયું હતું. તેમની ઉંમર 80 વર્ષ હતી. આચાર્ય ધર્મેન્દ્ર છેલ્લા એક મહિનાથી બીમાર...
મહારાણી એલિઝાબેથ-દ્રિતીયની અંતિમયાત્રાનો સોમવારે શાહી રીતિ રિવાજ સાથે પ્રારંભ થયો હતો. વેસ્ટમિન્સ્ટર એબે ખાતે સત્તાવાર અંતિમસંસ્કારની વિધિ કરવામાં આવી હતી. સમારોહમાં વિશ્વભરના દેશોના વડાઓએ...
ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મૂ ક્વીન એલિઝાબેથ-IIની અંતિમ વિધીમાં હાજરી આપવા શનિવારની સાંજે બ્રિટન પહોંચી ગયા હતા. રવિવારે તેમણે ભારત સરકાર વતી શોકસંદેશ લખ્યો હતો....
ભારત ફરવા માટે આવેલા એક અમેરિકન મુસ્લિમ દંપતીને ભારતની હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત થઈને શનિવારે ઉત્તરપ્રદેશના કાશીમાં ત્રિલોચન મહાદેવ મંદિરમાં પૂજારીની હાજરીમાં મંત્રોચ્ચાર વચ્ચે સંપૂર્ણપણે...
પંજાબના મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીઓની કેટલીક વિદ્યાર્થીનીઓના એક કથિત આપત્તિજનક વીડિયોની અફવાને પગલે છેલ્લાં બે દિવસ સુધી હોબાળો થયો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં જંગી સંખ્યામાં વિદ્યાર્થીઓએ...
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાના થોડા દિવસો બાકી રહ્યાં છે ત્યારે ગાંધી પરિવારના વફાદારો અને રાજ્ય એકમોએ પાર્ટીનું સુકાન સંભાળી લેવા માટે રાહુલ...
ઉત્તરપ્રદેશના ગેરકાયદે ધર્માંતરણ પ્રતિબંધ ધારા 2021 હેઠળ પ્રથમ સજા થઈ છે. શનિવારે અમરોહાની કોર્ટે 26 વર્ષના મુસ્લિમ યુવકને પાંચ વર્ષની જેલ સજા ફટકારી હતી.
યુપીમાં...
એસસીઆઇ સમીટમાં આઠ પ્રભાવશાળી નેતાઓના એક ફોટોના મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. આ ફોટોમાં એકબાજુના છેલ્લે વડાપ્રધાન મોદી અને બીજી બાજુ...
વડાપ્રધાન મોદીએ 16 સપ્ટેમ્બરે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં જણાવ્યું હતું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી તથા હાલમાં વિશ્વમાં ઘેરી વળેલી...

















