ટેકનોલોજીના લાભોને આપણી જીવનશૈલીમાં આત્મસાત કરવાની બાબત પર ભાર મૂકતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુ યુ લલિતે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ આપણને પોતાની...
તેલંગણાના હૈદરાબાદમાં રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સુરક્ષામાં ચૂક થઈ હતી. તેલંગણા ટુરિઝમ હોટેલ ખાતે અમિત શાહનો કાફલો જઈ રહ્યો ત્યારે ત્યારે ટીઆરએસના એક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન (17 સપ્ટેમ્બર)એ એક પખવાડિયા લાંબા રક્તદાન અભિયાનનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ 87,137થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું,...
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ હવે કોરોનાની સારવાર માટે બે એન્ટીબોડી દવા સોટ્રોવિમેબ અને કાસિરિવિમેબ-ઇમડિવિમેબનો ઉપયોગ ન કરવાની ભારપૂર્વક ભલામણ કરી છે. ગયા વર્ષે ખુદ WHOએ કેટલાંક...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 17 સપ્ટેમ્બરે તેમના 72મા જન્મ દિને વિશ્વભરમાંથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. બોલીવૂડમાંથી પણ ઘણા ફિલ્મકારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. કંગના...
વિશ્વવિખ્યાત યોગગુરુ સ્વામી રામદેવ તેમની પાંચ કંપનીઓનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહ્યા છે. સ્વામી રામદેવના નેતૃત્ત્વમાં પતંજલિ ફૂડ્સના શેરમાં રોકાણકારોને મોટો ફાયદો મળી રહ્યો...
ભારતમાં બુલેટ ટ્રેન, હાઇ સ્પીડ ટ્રેનની સાથે હવે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનો વિકસાવવામાં આવી રહી છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું હતું કે,...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના પાટનગર સમરકંદમાં આયોજિત શાંધાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન -એસસીઓના શિખર સંમેલનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીના મુદ્દે ભારતના વિચારોને રજૂ કર્યા કર્યા...
ભારતની સુપ્રીમ કોર્ટમાં અંદાજે 70 હજારથી વધુ કેસો પડતર છે, જેમાં વર્ષો જુના કેસોનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે એક સાથે...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના 72મા જન્મ દિને નામિબિયાથી મોકલાવેલા આઠ ચિત્તામાંથી ત્રણને મધ્ય પ્રદેશના કૂનો-પાલપુર નેશનલ પાર્કમાં બનેલા ક્વોરન્ટાઈન વોર્ડમાં મુક્ત કર્યા...

















