પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને ભ્રષ્ટાચારના મુદ્દે વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે સરખામણી કરીને ફરી એકવાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં હતા. ઈમરાને જણાવ્યું...
રાહુલ ગાંધી ચૂંટણી લડવાના ન હોવાથી કોંગ્રેસની કમાન 24 વર્ષ પછી ગાંધી પરિવાર સિવાયના નેતાને મળશે તે નિશ્ચિત લાગે છે. 1998માં સીતારામ કેસરીને હટાવીને...
ભારતની એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ બુધવારના નવા આદેશમાં સ્પાઈસજેટ એરલાઈન્સને સાવચેતીના ભાગરૂપે હાલમાં મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સ જ ચલાવવાનો આદેશ યથાવત...
ટેરર ફંડિંગના મુદ્દે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) બુધવારની મોડી રાત્રેથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)ના કેરળ, તામિલનાડુ, કર્ણાટક, આસામ સહિત કુલ 12 રાજ્યોમાં આવેલા...
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને વડાપ્રધાન મોદીએ પીએમ કેર્સ ફંડના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ કેટી થોમસ અને...
ભારતના જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું બુધવારે દિલ્હીની હોસ્પિટલમાં અવસાન થયું હતું. 10 ઓગસ્ટે દિલ્હીના એક જીમમાં ટ્રેડમીલ પર કસરત કરતા હાર્ટ...
ભારત દુનિયામાં મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને આ વર્ષે તેનો વૃદ્ધિદર ૭.૫ ટકા રહેવાની આશા છે, જે દુનિયાના મોટા અર્થતંત્રોમાં...
ગરવી ગુજરાતના સહસ્થાપક અને એશિયન મિડીયા ગૃપના આધારસ્તંભ શ્રીમતી પાર્વતીબેન રમણિકલાલ સોલંકીનો નશ્વર દેહ તા. 17ના શનિવારના રોજ નોર્થ વેસ્ટ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 28 ઓગસ્ટે રમાયેલી એશિયા કપની ક્રિકેટ મેચમાં ભારતની જીત બાદ ઉજવણી કરતા ભારતીયો સાથેની સ્થાનિક લોકોની અથડામણ બાદ ઇસ્ટ...
અમદાવાદમાં મણીનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ અંતર્ગતસાત દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન લંડનમાં રાણી એલિઝાબેથની અંતિમ વિધિ...

















