ભારતના પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ સોમવારે વેસ્ટમિસ્ટર એબે ખાતે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. મહારાણીના અંતિમસંસ્કાર વખતે વિશ્વના 500થી વધુ નેતાઓ અને વિદેશી...
યુકેનાં નવા હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનની ભારતમાં ગોવામાં આવેલા પૂર્વજોની મિલકત પર કોઇએ ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. હોમ સેક્રેટરીના પિતા ક્રિસ્ટી સેન્ટાનોએ આ અંગે...
અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામમંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ કાર્ય ડીસેમ્બર- ૨૦૨૩ પૂર્ણ જશે. મંદિરમાં ૨૦૨૪ની મકરસંક્રાંતિએ (14 જાન્યુઆરી)એ ભગવાન રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સોમવારે છઠ્ઠા દિવસે ફરી વિવાદમાં આવી હતી. કોંગ્રેસે પોતાના ટ્વીટર એકાઉન્ટથી આરએસએસની કથિત ખાખી ચડ્ડીની તસવીર શેર...
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં પૂજાના હકોની માગણી કરતી પાંચ હિન્દુ મહિલાની પિટિશનની કાયદેસરતાને પડકારતી અંજુમન ઇસ્લામિયા મસ્જિદ કમિટીની અરજીને સોમવારે વારાણસી કોર્ટે ફગાવી દીધી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટમાં મળેલી આશરે 1,200થી વધુ વસ્તુઓની 17 સપ્ટેમ્બરે હરાજી કરવામાં આવશે અને તેનાથી મળનારી રકમ ‘નમામી ગંગા મિશન’ માટે અપાશે. મોદી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંધાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની 22મી શિખર બેઠકમાં હાજરી આપવા માટે 15-16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનની મુલાકાતે જશે. ઉઝબેકિસ્તાનના પ્રેસિડન્ટ શાવકાત મિર્ઝીયોયેવે વડાપ્રધાન મોદીને...
દ્રારકા-શારદા પીઠના શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું મધ્યપ્રદેશના નરસિંહપુરમાં રવિવાર, 11 સપ્ટેમ્બરે નિધન થયું હતું. તેમની ઉંમર 99 વર્ષ હતી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સ્વામી સ્વરૂપાનંદ...
ભારત અને ચીન પૂર્વ લડાખમાં ગોગરા-હોટસ્પ્રિંગ એરિયામાં સૈનકોને પાછા બોલાવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર સુધી પૂરી કરશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત અને ચીનની આર્મીએ...
લડાખમાંથી ભારત અને ચીન તેના સૈનિકો પાછા બોલાવી લેવાની જાહેરાત કરી છે ત્યારે ભારત સરકારે અરુણાચલપ્રદેશમાં ચીન સાથેની સરહદ પર આર્મીની યુદ્ધ માટેની તૈયારીમાં...

















