કેસની સુનાવણીને વારંવાર મોકૂફ રાખવાની વકીલોની મનોવૃત્તિથી અકળાયેલા સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે અમે ઇચ્છતા નથી કે સુપ્રીમ...
મિશન 2024ની તૈયારીમાં કરી રહેલા ભાજપે શનિવારે 15 રાજ્યોમાં પ્રભારી અને સહ-પ્રભારીઓના નામ જાહેર કર્યા હતા. ભગવા પાર્ટીએ શુક્રવારે પૂર્વ મુખ્યપ્રધાનો વિજય રૂપાણી અને બિપ્લવ...
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રવિવારે કોલકાતા સ્થિત ફ્રોડ મોબાઇલ ગેમિંગ એપ કંપનીના પ્રમોટર્સ પર પાડેલા દરોડા દરમિયાન રૂ.17 કરોડની જંગી રોકડ રકમ...
દુર્જા પૂજા ઉત્સવના માત્ર ત્રણ મહિના પહેલા કેન્દ્ર સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી પશ્ચિમ બંગાળના કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે કલાકારો લાંબા...
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) અને જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) વચ્ચે સંશોધન, સલાહ અને વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ પર સહયોગ કરવા માટે તાજેતરમાં સમજૂતી...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં 25.04.2022ના રોજ ભારત સરકાર અને યુકે તથા નોર્ધન આયર્લેન્ડની સરકાર વચ્ચેના શૈક્ષણિક લાયકાતોની પરસ્પર...
ભારતનું COVID-19 રસીકરણ કવરેજ શનિવારે 214.77 કરોડ(2,14,77,55,021)ના આંકને વટાવી ગયું છે.
12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું...
ભારતમાં ભૂવનેશ્વર ખાતેની કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થાને સર્વોચ્ચ યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022થી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકન ડોલર, ચંદ્રક અને...
બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાના નિધનના પગલે ભારત સરકારે 11 સપ્ટેમ્બરે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. મહારાણી એલિઝાબેથના સન્માનમાં ભારતનો તિરંગો અડધી કાઠીએ...
રાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે નિધન થતાં ભારતીયોમાં પણ શોકની લહેર પ્રસરી હતી. રાણીનાં ભારત સાથેનાં અનેક સંસ્મરણો છે. ભારત બ્રિટિશ રાજમાંથી આઝાદ થયા...

















