ભારતના 3.92 લાખ નાગરિકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં પોતાનું ભારતીય નાગરિત્વ છોડ્યું છે. ભારત સરકારે મંગળવારે લોકસભામાં માહિતી આપી હતી કે નાગરિકત્વ છોડનારા લોકોમાંથી સૌથી...
ઇન્ડિયન રેલવેએ રાજધાની, દુરંતો કે શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોમાં અગાઉથી ઓર્ડર ન આપવામાં આવ્યા હોય તેવા તમામ ભોજન અને બેવરેજિસના સર્વિસ ચાર્જને નાબૂદ કર્યો...
ભારતીય ટેકનોલોજી ઉદ્યોગે ગત વર્ષે અમેરિકામાં 103 બિલિયન ડોલરની આવક ઊભી કરી હતી અને 2,07,000 લોકોને સીધી રોજગારી આપી હતી. 106,360 ડોલરના સરેરાશ વેતન...
ફોર્બ્સ મેગેઝિને જારી કરેલી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ચોથો ક્રમ હાંસલ કર્યો છે. 2021 અને 2022ની વચ્ચે અદાણીની નેટવર્થ 50...
ભારતની સુપ્રીમ કોર્ટે મંગળવાર (19 જુલાઇ)એ પયગંબર સાહેબ અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની ધરપકડ સામે 10 ઓગસ્ટ સુધી સ્ટે આપ્યો...
ભારતમાં છેલ્લા બે મહિનામાં અને ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં વિવિધ એરલાઇન્સ કંપનીઓની ફ્લાઇટ્સમાં ટેકનિકલ ખામીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સ્પાઈસજેટનો આ...
ભારતમાં ૧૫માં રાષ્ટ્રપતિની 18 જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં 99 ટકાથી વધુ મતદાન થયું હતું. ભાજપના વડપણ હેઠળના સત્તાધારી એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિરોધ પક્ષના...
ભારતમાં સોમવાર, 18 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો બીજો કેસ કેન્દ્ર સરકારે પોર્ટ અને એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સનું કડક હેલ્થ સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. કેરળના...
ભારતે કોરોના વેક્સિનના 200 કરોડ (2 બિલિયન)ના ડોઝની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ ભારતે 546 દિવસમાં મેળવી છે. 100 કરોડ ડોઝનો આંક પાર કરવામાં...
બાંગ્લાદેશમાં ઇસ્લામ ધર્મનું કથિત અપમાન કરતી એક ફેસબૂકની એક પોસ્ટ મુદ્દે નરૈલ જિલ્લાના સાહાપરા ગામમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી અને...

















