પંજાબ વિધાનસભામાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જોકે ભાજપના બે ધારાસભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. આ ખરડો રાજ્યના...
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારના પતન પછી 24 કલાકમાં નાટયાત્મક ઘટનાક્રમે પછી ભાજપના મોવડીમંડળે ગુરુવાર (30 જૂન)એ ફરી એક વાર મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. શિવસેનાના...
જર્મનીના બાવેરિયન આલ્પ્સમાં 26-28 જૂને યોજાયેલા G-7 દેશોના શિખર સંમેલનમાં ભારતને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વના સૌથી ધનિક દેશોના ગ્રુપની...
સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતા ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું
સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત ન મળતાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવાર, 29 જૂનની રાત્રે રાજીનામું આપ્યું હતું.....
શિવસેના-એનસીપી -કોંગ્રેસની ગઠબંધન સરકારના પતન બાદ હવે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના બળવાખોરો જોડાણ કરીને સરકારની રચના કરે તેવી શક્યતા છે. ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસ...
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રાજસ્થાનનના ઉદયપુરમાં બે મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા દરજી યુવકની ઘાતકી હત્યાના મામલે ત્રાસવાદ વિરોધ ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) ધારા હેઠળ કેસ દાખલ...
બિહારમાં અલગ-અલગ જિલ્લાઓમાં મંગળવાર, 28 જૂને વીજળીના પડવાથી 22 લોકોના મોત થયા હતા. સૌથી વધારે સારણમાં 5 લોકોના મોત થયા હતા. ભોજપુરમાં 4 લોકોના મોત...
ભારતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજાશે અને મતગણતરી પણ 6 ઓગસ્ટે થશે, એવી ચૂંટણીપંચે બુધવારે જાહેરાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન...
રાજસ્થાનના ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનારા કન્હેયાલાલ નામના વ્યક્તિની કટ્ટરવાદીઓએ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપની હત્યા કરી હતી. કથિત હત્યારાઓએ શરીરથી ઘડને...
જી-સેવન દેશોની શિખર બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ધનિક દેશોને ભારતના ક્લિન ટેકનોલોજી સેક્ટરમાં રોકાણનું આમંત્રણ આપ્યું હતું. મોદીએ જણાવ્યું હતું કે...

















