ગુજરાતના 2002 રમખાણ કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ ક્લીનચીટ આપીને બદઇરાદાથી આ કેસને લંબાવવાના પ્રયાસો કરનારા અને ખોટા દાવા...
વિશ્વભરમાં કોરોના વાઇરસ મહામારીથી બચવા માટે વિકસાવાયેલી રસી લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ રસીથી વિશ્વભરમાં કુલ બે કરોડથી વધુ લોકો મોતના જોખમથી...
ભારત અને ચીન વચ્ચે કોરોના મહામારીથી બંધ થયેલી સીધી ફ્લાઇટ સર્વિસ ફરીથી શરૂ કરવા બંને દેશો વચ્ચે ચર્ચા થઇ છે. ચીનમાં સરકાર દ્વારા કોરોના...
અનિલ અગ્રવાલના વડપણ હેઠળની વેદાંતા લિમિટેડે તમિલનાડુમાં તુતિકોરિન ખાતે આવેલા તેના સ્ટરલાઇટ કોપર પ્લાન્ટને વેચવા માટે રસ ધરાવતા નાણાકીય રીતે સમક્ષમ પક્ષો પાસેથી ઇરાદાપત્ર...
બ્રિક્સ દેશોના સંમેલનને સંબોધતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતનું અર્થતંત્ર ચાલુ વર્ષે 7.5 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી સંભાવના છે, જેથી તે...
અમેરિકામાં ગર્ભપાતની સંખ્યામાં વધારો થયો છે, જે છેલ્લા ત્રણ દસકાના ઘટાડાના વલણથી વિપરીત છે, તેવું એક નવા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ગર્ભપાતના અધિકારોને સમર્થન...
ઇન્ડિયન અમેરિકન ભૌતિકશાસ્ત્રી આરતી પ્રભાકરને વ્હાઇટહાઉસમાં સ્થાન મળવાનું છે. પ્રમુખ જો બાઇડેન આરતી પ્રભાકરને તેમના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નોમિનેટ કરવાના છે. આરતી પ્રભાકરને વ્હાઇટ...
- બાર્ની ચૌધરી
સાઉથ એશિયાના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો અને બીમારીમાંથી બચી ગયેલા લોકો તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ કાળજી પૂરી પાડવા સરકારને વિનંતી કરી...
શિવસેનાના ધારાસભ્યોના બળવાને પગલે મહારાષ્ટ્રમાં બુધવારે (22 જૂન) સતત બીજા દિવસે નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો હતો. એક તરફ રાજ્યના મુખ્યપ્રધાન અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ...
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સામે બળવો કરીને સુરતમાં આવેલા શિવસેના અને બીજા પક્ષોના આશરે 40 ધારાસભ્યો 21 જૂને આસામના ગૌહાટી પહોંચ્યા હતા. શિવસેનાના બળવાખોર...
















