ભારત સરકારે હાથ ધરેલા આર્થિક સુધારા અને ખાસ કરીને પશ્ચાતવર્તી ટેક્સની નાબૂદીને અમેરિકાના બાઇડન વહીવટીતંત્ર અને કોર્પોરેટ વડાઓએ આવકાર્યા છે અને તેને પોઝિટિવ પગલું...
હત્યાના એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઇ કેસમાં સાક્ષીઓના નિવેદનની નોંધણીમાં માત્ર વિલંબથી તેમની જુબાનીનો ઇનકાર ન કરી શકાય....
ધોધમાર વરસાદને પગલે ઓછામાં ઓછા લોકોના મોત થયા છે અને પાંચ લોકો લાપત્તા બન્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ અને રાહતની કામગીરી માટે રાજ્યની રાજધાનીના...
અમેરિકા 8 નવેમ્બરથી ફુલી વેક્સિનેટેડ વિદેશી નાગરિકો માટે ટ્રાવેલ નિયંત્રણો ઉઠાવી લે તેવી શક્યતા છે. જમીની સરહદ અને હવાઇ મુસાફરો બંને પ્રકારના ટ્રાવેલ નિયંત્રણો...
દેશની વસતિ થઈ રહેલા ઝડપી વધારા અંગે ચિંતા વ્યક્ત કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે દેશમાં સંશાધનોની ઉપલબ્ધતાને આધારે આગામી 50 વર્ષને...
સત્ય પર સત્યના વિજયનું પર્વ 'વિજયાદશમી'ની શુક્રવારે, 15 ઓક્ટોબરે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી ચાલુ થઈ હતી. વિજયા દશમી નિમિત્તે શસ્ત્ર પૂજન, રાવણ દહન સહિતના આયોજન કરવામાં...
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સ્થળે શુક્રવારે એક યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી હતી. આંદોલનકારીઓના મુખ્ય સ્ટેજ પાસે...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટેક્સ ખંડણી ઉઘરાવી રહી છે....
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પાકિસ્તાનને હદમાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં ત્રાસવાદીઓને સમર્થન ચાલુ રાખશે...
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન કટ્ટરવાદી તત્વોએ હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા. આ પછી ભડકેલી હિંસામાં 3ના મોત થયા હતા. હિંસાને પગલે સરકારે...