મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓએ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના ઇસ્લામિક દેશોમાં પડઘા પડ્યા હતા. કતાર અને કુવૈતે રવિવારે ભારતીય રાજદૂતોને સમન કર્યા હતા...
ભારતમાં શનિવારે કોરોના કેસની સંખ્યામાં 4,270નો વધારો થયો હતો દેશમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે વિવિધ રાજ્યો ફરી સજાગ બન્યાં છે. મહારાષ્ટ્ર સરકારે કોરોનાના વધતા...
ધાર્મિક સ્વાતંત્ર્યના મુદ્દે ભારતની આકરી ટીકા કરતાં અમેરિકાના વિદેશ વિભાગના અહેવાલને ભારતે શુક્રવાર (3 જૂન)એ ફગાવી દીધો હતો અને અમેરિકા પર વળતો હુમલો કર્યો...
એક ટીવી કાર્યક્રમમાં મહંમદ પયગંબર સાહેબના કથિત અપમાનના મુદ્દે ઉત્તરપ્રદેશના કાનપુરમાં શુક્રવાર (3 જૂન)ની નમાઝ બાદ હિંસા ફાટી નીકળી હતી. નમાઝ બાદ એક ટોળાએ...
સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને શુક્રવાર (3 જૂન)એ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતે જણાવ્યું હતું કે પડોશી દેશ...
નેશન હેરાલ્ડ વર્તમાનપત્ર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નવેસરથી સમન્સ ઇશ્યૂ કરીને 13 જૂન હાજર થવાની તાકીદ કરી...
કેન્દ્ર સરકારે 2021-22ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)ની જમા રકમ પર 8.1 ટકાના ચાર દાયકાના નીચા વ્યાજદરને આખરે શુક્રવાર (3 જૂન)એ માન્યતા...
ભારતમાં તાજેતરમાં જાહેર થયેલા એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 71 ટકા લોકો આરોગ્યપ્રદ ભોજન ખરીદવા માટે અસમર્થ છે. આ ઉપરાંત પોષણક્ષમ આહાર...
ભારતની સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ દ્વારા આપવામાં આવતા લગ્નના પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે...
કોવિડ-19 મહામારીની માર્ગદર્શિકા મુજબ એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારા પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે, અને જણાવ્યું છે કે,...
















