ભારતના પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરીએ વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાન સમર્થકોની રેલીઓમાં મહાત્મા ગાંધી અને ભારતના બંધારણનું અપમાન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે વિવાદ ઊભો...
જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ત્રાસવાદીઓએ પોલીસ હેડ કોન્સ્ટેબલની ગોળી મારીને હત્યા કરી હતી. ત્રાસવાદીઓએ અનંતનાગ જિલ્લાના હસનપોરામાં પોસીલ હેડ કોન્સ્ટેબલ અલી મોહમ્મદની તેમના ઘર...
સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ (SC) અને અનૂચિત જનજાતિ (ST)ને બઢતીમાં અનામત આપવા માટેના કોઇ માપદંડ નિર્ધારિત કરવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું...
પંજાબમાં ચૂંટણીપ્રચાર કરતાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન સામે કાયદો ઘડવો જોઇએ, પરંતુ ખોટી રીતે કોઇને હેરાન કરવા...
પેગાસસ જાસૂસી મુદ્દે નવો ધડાકો કરતાં ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે ઇઝરાયલ સાથેના બે અબજ ડોલરના સંરક્ષણ સોદાના ભાગરૂપે...
ચૂંટણી સુધારાની હિમાયત કરનારા જૂથ-ધ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એક રીપોર્ટ 28 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ દેશના મુખ્ય શાસક...
ભારતીય સંસદમાં 31 જાન્યુઆરીથી બજેટ સત્ર શરૂ થશે, જેમાં કોરોના પ્રોટોકોલ લાગુ કરાશે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 9 વાગ્યાથી અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 વાગ્યાથી...
અમેરિકાના એક જાણીતા અખબારે દાવો કર્યો છે કે, સંરક્ષણ સોદા અંતર્ગત જ ઈઝરાયેલે ભારતને જાસૂસી માટેનું સોફ્ટવેર પેગાસસ આપ્યું હતું. આ રીપોર્ટ પછી કોંગ્રેસે...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 165.04 કરોડના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,83,60,710 દર્દીઓ સાજા...
અમેરિકા-કેનેડા બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જતા 19 જાન્યુઆરીએ મોતને ભેટેલા ચાર ભારતીય નાગરિકો ગુજરાતના એક પરિવારના સભ્યો હતા, એમ કેનેડાના લો એન્ફોર્સમેન્ટ પાસેથી...

















