ભારતીય રેલવે મોટા સ્ટેશન્સમાંથી ટ્રેનમાં બેસતા મુસાફરો પાસેથી ટૂંકસમયમાં ટોકન યુઝર ફી વસૂલ કરવાનું ચાલુ કરશે. આ પગલાંથી રેલવેની ટિકિટ મોંઘી થશે. રેલવે સ્ટેશનના...
પંજાબ ભાજપના વડા અસ્થવાણી શર્માએ કેન્દ્રીય કેબિટનેટમાંથી હરસિમરત કૌર બાદલના રાજીનામાને શિરોમણી અકાલી દળ (SAD)નો રાજકીય નિર્ણય ગણાવ્યો છે. તેમણે દાવો કર્યો છે ...
વિખ્યાત લેખિકા, વિદ્વાન અને કળાના મર્મજ્ઞ પદ્મવિભૂષણ કપિલા વાત્સ્યાયનનું બુધવારે, 16 સપ્ટેમ્બરે ૯૨ વર્ષની ઉંમરે તેમના દિલ્હીના નિવાસસ્થાને નિધન થયું હતું. દિલ્હીના તેમના...
ગુરૂવાર, 17 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 70મી વર્ષગાંઠ છે. આ પ્રસંગે વહેલી સવારથી જ દેશ અને વિદેશમાંથી વડાપ્રધાનને શુભેચ્છાઓ મળવાની ચાલુ થઇ...
વિશ્વની કોઇપણ તાકાત ભારતીય લશ્કરને પેટ્રોલિંગ કરતી અટકાવી શકે નહીં, એમ લદાખમાં વાસ્તવિક અંકુશરેખા પર ચીન સાથે વિવાદ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે...
ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ 9થી 12 ધોરણ માટે સ્કૂલો નહીં ખોલવાનો સરકારે નિર્ણય કર્યો છે. બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની...
ભારત અને ચીનના વિદેશ પ્રધાનોની મોસ્કોમાં મુલાકાત પહેલા ભારતના લશ્કરી દળોને ધમકાવવા માટે ચીનના લશ્કરે ગયા સપ્તાહે પૂર્વ લડાખમાં પેન્ગોંગ સરોવર નજીક હવામાં સંખ્યાબંધ...
અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ અંગેના કેસમાં લખનૌની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ આગામી 30 સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો આપશે. ન્યાયધિશ સુરેન્દ્ર કુમાર યાદવે બુધવારે, 16 સપ્ટેમ્બરે ...
દેશમાં ડુંગળીના વધતા જતા ભાવોને ધ્યાનમાં રાખીને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું...
કોરોના વાઇરસના કેસોની કુલ સંખ્યા 50 લાખના આંકને વટાવી ગઇ હોય તેવો ભારત વિશ્વમાં અમેરિકા પછીનો બીજો દેશ બન્યો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના...