અવકાશમાં સૌથી પહેલો પગ કોણ મુકે એ બાબતે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં જાણે સ્પર્ધા જામી છે. એમેઝોન તથા સ્પેસ ટ્રાવેલ કંપનીના માલિક જેફ બેઝોસ 20મી...
બોલિવુડના દિવંગત એક્ટર દિલીપ કુમારની સંપૂર્ણ રાજકીય સન્માન સાથે મુંબઇ કબ્રસ્તાનમાં સાંજે પાંચ વાગ્યે દફન વિધી કરવામાં આવી હતી. તેમના પાર્થિવદેહને રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યો...
મોદી કેબિનેટની મેગા પુનર્રચના અને વિસ્તરણ બુધવારે, 7 જુલાઇએ સાંજે કરાઈ હતી. પ્રધાનમંડળમાં કુલ 43 નવા પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 15 કેબિનેટ પ્રધાન...
નરેન્દ્ર મોદી પ્રધાનમંડળના બુધવારે સાંજે મેગા પુનર્ગઠન અને વિસ્તરણ પહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધન સહિતના 12 કેન્દ્રીય પ્રધાનોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું,...
બોલિવુડમાં ટ્રેજડી કિંગ તરીકે જાણીતા લોકપ્રિય અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે બુધવાર સવારે નિધન હતું. આ દિગ્ગજ કલાકારની અલવિદાથી સમગ્ર બોલિવૂડમાં શોક અને...
બોલિસ્ટાર દિલીપ કુમારના નિધનથી બોલિવૂડમાં એક યુગનો અંત આવ્યો છે. એક એક્ટરમાંથી લેજેન્ડ બનવા સુધીની સફર સરળ ન હતી. 65થી વધુ ફિલ્મમાં કામ કરનારા...
બોલિવૂડના પીઢ અભિનેતા દિલીપ કુમારના નિધનથી દુનિયાભરના ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તો બીજી તરફ હંમેશા પડછાયાની જેમ તેમની સાથે ઉભા રહેલા તેમના...
ચીનના સંભવિત વિરોધની પરવા કર્યા વગર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને ફોન કરીને તેમને જન્મદિવસની શુભકામના આપી હતી. ચીન સાથે...
ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એમ એમ નરવાણેએ બ્રિટનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સર નિકોલસ કાર્ટર સાથે બેઠક કરી હતી અને બંને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંકસમયમાં તેમના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે તેવી શક્યતા છે. કેબિનેટમાં હાલ 28 પ્રધાન પદ ખાલી છે અને માનવામાં આવે છે કે 17-22...

















