ભારતના કેટલાક રાજ્યોમાં કોવિડના નવા કેસોમાં દૈનિક ધોરણે તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે. દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોમાંથી 80.63% કેસો માત્ર મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક,...
કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાને પગલે પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દર સિંઘે 31 માર્ચ સુધી શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો. મુખ્યપ્રધાને સિનેમા અને મોલ...
કોરોનાના પ્રકોપને પગલે મહારાષ્ટ્રમાં તમામ સિનેમા હોલ, ઓડિટોરિયમ અને ઓફિસો 31 માર્ચ સુધી માત્ર 50 ટકા ક્ષમતાએ કાર્યરત કરશે, એમ શુક્રવારે એક આદેશમાં સરકારે...
અમેરિકામાં કોઈ ડોક્યુમેન્ટ્સ વિના વર્ષોથી વસવાટ કરતા ઈમિગ્રન્ટ લોકોને, કેટલાક માઈગ્રન્ટ ખેત મજૂરોને તેમજ એચ1-બી જેવા વિવિધ વીઝા હેઠળ અમેરિકામાં આવી કામ કરતાં માતા-પિતાના...
ભારતના શુક્રવારે કોરોના વાઇરસના નવા 39,726 કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાથી 154 લોકોના મોત થયા...
કોરોનાના કેસોમાં ઉછાળો આવતા પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે કોરોનાગ્રસ્ત નવ જિલ્લામાં નાઇટ કરફ્યૂના સમયગાળામાં બે કલાક વધારાની ગુરુવારે જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાને આગામી...
અમેરિકામાં ભારતીય મૂળના 31 વર્ષીય કમ્પ્યૂટર સિક્યોરિટી કન્સલ્ટન્ટ સામે એક મહિલા વિરુદ્ધ સાઇબરસ્ટોકિંગ ઝુંબેશમાં કથિત સામેલગીરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તપાસકર્તા પ્રોસેક્યુટર અને પોલીસ...
ભારતમાં કોરોના મહામારીના પ્રકોપમાં ફરી વધારાને પગલે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા મહત્ત્વના રાજ્યોમાં વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના...
ભારતમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 35,871 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 102 દિવસમાં સૌથી વધુ છે. કોરોનાથી નવા 172 વ્યક્તિના મોત સાથે કુલ મૃત્યુઆંક...
ભારતમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બુધવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરીને જણાવ્યું હતું કે કોરોનાની...
















