ભારતમાં કોરોનાના કારણે છેલ્લા એક મહિનામાં ૨૦૦થી વધુના મોત થયા હોવા છતાં વૈશ્વિક દરની સરખામણીમાં દેશમાં કોરોનાથી મોતનો દર ઘણો ઓછો માત્ર ૩ ટકા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની...
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુરૂવારના રોજ દેશભરમાંથી કોરોનાના 781 કેસ નોંધાયા છે. ભારતમાં એક જ દિવસમાં...
કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ હાલમાં જંગ ખેલી રહ્યું છે ત્યારે ભારતે મેડિકલ ડિપ્લોમસીનું ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડી મિત્ર રાષ્ટ્રો સહિત અનેક દેશોની પ્રશંસા...
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરૂવારે સવાર સુધી દેશમાં કુલ કોરોના વાયરસના...
દેશભરમાં લોકડાઉન લંબાવવાની ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ઓડિશા સરકારે આ મામલે મોટું પગલું લીધું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો નિર્ણય...
હાલ દેશ કોરોના વાયરસની મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીથી લઇને આખું તંત્ર કોરોનાને નાથવા માટે સક્રિય છે. બુધવારે સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ...
દેશમાં બુધવારના રોજ કોરોના વાયરસની લપેટમાં આવી ચૂકેલા લોકોની સંખ્યા 5,194 સુધી પહોંચી ગઈ છે અને આ સંક્રમણના કારણે મૃત્યુ પામનાર લોકોનો આંકડો 149...
14 એપ્રિલ સુધી ભારતમાં લૉકડાઉન વચ્ચે દેશમાં ફસાયેલા વિદેશીઓને બહાર કાઢવા એર ઇન્ડિયા 4 એપ્રિલથી 7 એપ્રિલની વચ્ચે દિલ્હી-લંડન રૂટ પર ચાર ફ્લાઇટ્સનું અને...
ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા મંગળવારે, 7 એપ્રિલે નવા 126 કેસની સાથે વધીને 4421 થઇ હતી. બીજી બાજુ, આગામી 14 એપ્રિલે સરકારે જાહેર કરેલા...

















