દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 37,724 નવા કેસ નોંધાયા છે અને તેની સાથે જ કુલ 11,92,915 થઈ ગઈ છે. જેમાં 4,11,133 એક્ટિવ કેસ...
કોરોના મહામારીના કારણે આ વર્ષે અમરનાથ યાત્રા નહીં યોજાય. જમ્મુ-કાશ્મીર વહિવટી તંત્ર અને શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને મંગળવારે...
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,148 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કુલ કેસની સંખ્યા 11,55,191 થઈ ગઈ છે. જેમાંથી 4,02,529 એક્ટિવ...
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષિ નલિની શ્રીહરનને સોમવારે રાત્રે જેલની અંદર બેરેકમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું તેના વકીલે જણાવ્યું...
કોરોના મહામારી જેવા ઘાતક સંકટ વચ્ચે અસામ રાજ્ય પૂર સામે પણ ઝઝૂમી રહ્યુ છે, ભારે પૂરના કારણે અસામના 33 જીલ્લાઓના 28 લાખ લોકો પ્રભાવિત...
દેશમાં કોરોના વાયરસનો કહેર હજુ સુધી યથાવત છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 40,425 નવા કેસ નોંધાયા છે અને 681 લોકોના મોત...
દેશમાં દૈનિક સ્તરે રેકોર્ડ બ્રેક વધી રહેલા કોરોના સંક્રમણના કેસો અને IMA દ્વારા આપવામાં આવેલી કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ચેતવણી વચ્ચે સરકાર રિકવરી રેટ વધવાનો અને...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરીથી શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું- પીએમએ સતામાં આવવા માટે પોતાની ફેક મજબૂત છબી...
રાજસ્થાનમાં વરિષ્ઠ સામે યુવા નેતાઓ વચ્ચેની અથડામણ પૂરજોશમાં છે અને આ કારણે જ રાજ્ય સરકાર પર સંકટના વાદળો ઘેરાયેલા છે. અગાઉ મધ્ય પ્રદેશમાં પણ...
દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને...

















