કોરોના વાયરસનો આતંક ઘટવાની જગ્યાએ દિવસેને-દિવસે વધી જ રહ્યો છે. દેશમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી લોકડાઉન લાગુ હોવા છતા પણ કોરોના...
અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની...
લદ્દાખમાં ચીનની ચાલ પર અંકુશ મૂકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સખ્ત સ્ટેન્ડ કારગર દેખાઇ રહ્યું છે. ભારતની તરફથી સખ્ત સંદેશ મળ્યા બાદ હવે ચીનના...
આસામ રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામનાર લોકોમાંથી મોટા ભાગના લોકોમાં દક્ષિણી આસામના ત્રણ...
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખની નજીક પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું છે કે 24 કલાકમાં દેશમાં 8 હજાર 171 કેસ પ્રકાશમાં...
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે, આપણે કોરોના સામે કડક પગલાં ભરવા પડશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે...
ભારતમાં સરકારે કોરોનાવાઈરસના રોગચાળા સામેના જંગમાં બે મહિના જેટલા લાંબા સમય સુધી લોકડાઉનનું પાલન કર્યા પછી હવે સરકાર લોકડાઉનમાંથી બહાર નિકળવાની દિશામાં આગળ ધપી...
ચાન્સેલર ઋષિ સુનકના બિલીયોનેર સસરા એન.આર. નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપવામાં આવેલી વૈશ્વિક આઇટી કંપની ઇન્ફોસીસ કોરોનાવાયરસ જોબ રીટેન્શન યોજનાનો લાભ લઈ રહી છે અને...
ભારતમાં સંક્રમિતોનો આંકડો રવિવારે 1.89 લાખ થઇ ગયો છે. ભારત હવે કેસની સંખ્યામાં જર્મનીના 1.83 લાખ અને ફ્રાન્સના 1.88 લાખથી આગળ નિકળી ગયું છે....
વંદે ભારત મિશન હેઠળ રશિયાના મોસ્કોથી ભારતીયોને લેવા એર ઇન્ડિયાની દિલ્હીથી નીકળેલી ફ્લાઇટનો પાઇલટ ચેપી જણાતા અધવચ્ચેથી તેને પાછો બોલાવાયો. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું...

















