દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ એક ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે જૂન મહિનામાં દેશમાં કોરોના સંક્રમણના...
દેશમાં લોડાઉનના દોઢ માસનાં લાંબા સમય અને લોકોનાં આવાગમન સહિતના પ્રતિબંધાત્મક આદેશો તથા સંભવિત દર્દીઓને શોધવા માટેની ટેસ્ટ સહિતની પ્રક્રિયા છતા કોરોના પોઝીટીવની સંખ્યામાં...
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે એક ખાનગી કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થવાની ઘટનામાં આઠ લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. ઝેરી ગેસ ગળતરને...
ભારતમાં અત્યાર સુધી 49,520લોકો સંક્રમિત થયા છે અને 1,694 લોકોના મોત થયા છે. સાથે જ અત્યાર સુધી દેશમાં 14,142 લોકો સાજા થયા છે.આ સાથે...
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંઘે કેન્દ્ર સરકારની લોકડાઉનની રણનીતિ સામે સવાલો ઉઠાવતા 17 મે પછી શું...
ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી મહિનાઓ માટે અપાયેલા તમામ પ્રકારના વિસા રદ્ કર્યા છે. ખાસ કેટેગરીને બાદ કરતા બધા જ પ્રકારના વિસા...
કોર્પોરેટ સેક્ટર દ્વારા કોરોના સંકટને કારણે આવેલી મંદીનો સામનો કરવા માટે મોટા પેકેજની માગણી કરવામાં આવી રહી છે જે અંગે સરકારે હવે પોતાનું વલણ...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકડાઉનને કારણે ઠપ થઈ ગયેલી અર્થવ્યવસ્થા અંગે નોબેલ વિજેતા અભિજીત બેનર્જીને સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન કોરોના મહામારીની ઈકોનોમી...
દેશમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે 195 મોત નિપજ્યા છે તેમજ સૌથી વધારે 3900 નવા કેસ નોંધાયા છે. દેશમાં...
દેશમાં કોરોના મહામારીને લઇને કરવામાં આવેલા એક અભ્યાસના ગંભીર અને ડરામણા પરિણામ આવ્યા છે. અભ્યાસ મુજબ કોરોના સંક્રમણ જૂન મહિનામાં એની ચરમ સીમા પર...