કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કારણે મહારાષ્ટ્રના શિરડી સાંઈ મંદિરને આજે બપોરે ત્રણ વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારનો નવો આદેશ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારના રોજ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈનું નામ રાજ્યસભા માટે મોકલ્યું હતું. ત્યારબાદથી રાજકીય કોરિડોરમાં ઉથલ-પાથલ મચી ગઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપીડ-12નો મુકાબલો કરવા દક્ષિણ એશિયાના દેશોને સહયોગની ઓફર કરી છે. ભારત આવી ફંડ માટે 1 કરોડ ડોલરનું યોગદાન આપશે. વડાપ્રધાને કોરોના...
કોરોના વાયરસ એ દુનિયભારમાં કહેર વર્તાવ્યો છે જેને પગલે તકેદારીના પગલાં લેવા માટે તંત્ર સફાળુ જાગ્યું છે. ભારતમાં પણ કોરોનાના દરદીઓની સંખ્યા ઝડપથી વધી...
કોરોના વાઇરસ હવે દેશભરમાં ફેલાવા લાગ્યો છે. જેને પગલે દેશના અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સિૃથતિ છે, અનેક સ્કૂલ, કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે....
ભારતની સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જેમાં સોમવારથી કોર્ટ હવે પછી નિર્ણયની સમીક્ષા થાય નહીં ત્યાં સુધી ફક્ત અર્જન્ટ કેસીઝની જ...
ભારત સરકારે દેશમાં યોજાનારી તમામ રમત ગમત ઇવેન્ટ દરમિયાન પ્રેક્ષકોની હાજરી પર પ્રતિબંધ લાદી દેતાં આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ સહિત તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજન...
કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે ભારત સરકારે તમાંમ વિદેશીઓના 15 એપ્રિલ સુધી વિઝા રદ કરી દીધા છે. ભારત સરકારના આ નિર્ણયને કારણે ભારતના ટ્રાવેલ,...
ભારતીય બ્રિટિશર ચાન્સેલર ઋશી સુનકના બજેટની જોગવાઈઓના પગલે બ્રિટનના લાંબા ગાળાના વીઝા વધારે મોંઘા પડશે. ભારત સહિતના દેશોમાંથી આવનારા માઇગ્રન્ટ્સ પાસેથી વસુલાતી ફરજિયાત હેલ્થ...
ભારતના આરોગ્ય મંત્રાલયે બુધવારે એક બેઠકમાં કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતો રોકવા માટે 15 એપ્રિલ સુધી વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે,...