એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
પ્યૂ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં જારી કરેલા એક રીપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો...
પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...
પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય...
સેન્ડ્રિંગહામમાં શિકાર કરવા માટે પક્ષીઓ ન મળવાથી કિંગ ચાર્લ્સ ગુસ્સે થયા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત, આ નારાજગીના કારણે ગેમકીપરનો ભોગ લેવાયો હોવાનું કહેવાય...
શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આધ્યાત્મિક પ્રવાસ-2025 અંતર્ગત ઇસ્ટ લંદન, સાઉથ લંડન અને નોર્થ લંડન ખાતે ધાર્મિક પ્રવચનો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં...
ક્રોયડન, પર્લી, થોર્ન્ટન હીથ અને નોર્બરી વિસ્તારોમાં નબળા અને વૃદ્ધ લોકોને ગરમ ભોજન પૂરૂ પાડવાની નિઃસ્વાર્થ સેવા બદલ સેવા કિચનની ટીમનું ક્રોયડનના મેયર દ્વારા...
આગામી દાયકામાં સંરક્ષણના પરિવર્તન માટેના સરકારના પ્લાન ફોર ચેન્જના ભાગ રૂપે યુકેમાં વ્યૂહાત્મક સંરક્ષણ સમીક્ષાની ભલામણો હેઠળ 9,000 નોકરીઓનું સર્જન કરવામાં આવશે. યુકેને દેશ...
લશ્કરી અને પરમાણુ સહિતની સંરક્ષણ વ્યૂહરચનામાં મોટા પાયે સુધારા અને સરકારની સંરક્ષણ ખર્ચ યોજનાઓનું અનાવરણ કરતા વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગ્લાસગોમાં જણાવ્યું હતું કે...
બકિંગહામ પેલેસે 2020 થી 2023 દરમિયાન શાહી પરિવારના સભ્યોને મળેલી સત્તાવાર ભેટોની યાદી બહાર પાડી છે જેમાં બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ-ખલીફા દ્વારા...

















