ઘણા મહિનાઓ સુધી તંગ વાટાઘાટો પછી અમેરિકા અને યુક્રેન વચ્ચે ખનિજ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ સમજૂતી હેઠળ વોશિંગ્ટનને મહત્વપૂર્ણ ખનિજો અને અન્ય...
પહેલગામ આતંકવાદી હુમલા પછી પડોશી દેશ સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે બુધવારે પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી...
અમેરિકાના વોશિંગ્ટનમાં 24 એપ્રિલે ભારતીય ટેક કંપનીના સીઈઓએ કથિત રીતે તેમના પુત્ર અને પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી અને પછી ગળાફાંસો ખાઈ આપઘાત...
ભારતના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા પીડિતોને હૃદયપૂર્વક અને ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે, સનાતન યુથ વોઇસ યુકે દ્વારા લંડનના પિકાડિલી સર્કસ ખાતે કેન્ડલ...
પહેલગામ આતંકવાદી હુમલા બાબતે પાક્સિતાન પર દબાણ લાવવા માટે ઇનસાઇટ યુકે દ્વારા યુકેમાં રહેતા ભારતીયો તથા ભારતનું સમર્થન કરતા લોકોને પોતાના સ્થાનિક એમપીને પત્ર...
લંડનમાં ભારતીય હાઈ કમિશન ખાતે વરિષ્ઠ બ્રિટિશ સંસદસભ્યો, ભારતીય સરકારના મંત્રીઓ, ડાયસ્પોરા નેતાઓ અને વિશાળ ભારતીય ડાયસ્પોરાએ ગૌરવપૂર્ણ સમારોહમાં શોક...
ભારતના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલે તેમની બે દિવસની યુકેની મુલાકાત દરમિયાન ચાલુ મુક્ત વેપાર કરાર (FTA)ની વાટાઘાટોને આગળ વધારવા માટે યુકેના બિઝનેસ...
બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મર, યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી અને કોમનવેલ્થ સેક્રેટરી-જનરલ, શર્લી આયોર્કોર બોચવેએ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી કમનસીબ મૃતકોને...
૪૦થી વધુ હિન્દુ સંગઠનોના જૂથ અને ૫૦,૦૦૦થી વધુ હિન્દુ અને જૈન સમુદાયના સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન હિન્દુ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન ગ્રુપ્સ લેસ્ટર (HCOG)ના કન્વીનર વિનોદ...
ભારતીય કાશ્મિરમાં હિન્દુ ટૂરીસ્ટ્સ પર આતંકવાદીઓના હુમલા સામે લંડનના લોન્ડેસ સ્ક્વેર સ્થિત પાકિસ્તાની હાઇ કમિશન સામે 25 તારીખના રોજ ભારતીયોના સમુહે ઉગ્ર વિરોધ વ્યક્ત...