કોરોનાવાયરસના કારમા ખપ્પરમાં 32,000 કરતા વધુ લોકોના સત્તાવાર મોત પછી દેશ 300 વર્ષમાં ન જોઇ હોય તેવી કારમી મંદીમાં સપડાય તેવી શક્યતાઓ છે. આવા...
ન્યુહામના ફોરેસ્ટ ગેટ સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર દ્વારા કાઉન્સિલર પુષ્પાબેન માક સાથે મળીને તા 7મી મે ના રોજ ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પિટલ...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા કન્સલ્ટન્ટ ઇએનટી સર્જન પ્રોફેસર ભીખુ કોટેચાની સહાયથી કોરોનાવાયરસ રોગચાળાની વિગતે માહિતી મેળવી તે ડેટાનુ વિષ્લેષણ કરવા માટે કમ્યુનિટી સર્વેનું...
ગયા વર્ષે હોલબોર્નની એક બેંકમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરવા જતા ધરપકડ કરાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ જ્વેલરી મોગલ નીરવ મોદીએ £1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં સાક્ષીઓને...
વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસ લૉકડાઉનમાંથી પોતાની 'એક્ઝિટ વ્યૂહરચના' અંગે રવિવાર તા. 10મી મેના રોજ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેમણે બ્રિટનવાસીઓને નવા સૂત્રમાં 'સ્ટે...
બોરિસ જ્હોન્સનનો 50 પાનાનો સંપૂર્ણ લૉકકડાઉન એક્ઝિટ પ્લાન સોમવારે તા. 11ના રોજ જાહેર કરાયો હતો. જે અંતર્ગત બે મીટરનુ સામાજીક અંતર રાખવાનો નિયમ હંમેશાં...
કોરોનાએ આરોગ્ય સાથે સામાજિક સમસ્યાઓ પણ ઉભી કરી છે. પરિવારજનો, સગાં-વ્હાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. કોઈના મૃત્યુ જેવા પ્રસંગોમાં પણ પરિવારજનો જઈ શકતા નથી....
વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનની...
વિશ્વભરમાં કોરોનાના 43.42 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.93 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ...
યુકેમાં ભારતીય હાઈ કમિશનર તરીકે સેવા આપતા ઋચિ ઘનશ્યામ આ મહિનાની શરૂઆતમાં તા. 10મી મેના રોજ નિવૃત્ત થયા હતા. કોરોનાવાયરસ લોકડાઉનને પગલે અવરોધને ધ્યાનમાં...
















