ભારતીય
પરિવર્તનની ઉજવણી કરવામાં આવી હતી અને બોસ્ટનમાં ભારતના પ્રથમ કોન્સ્યુલ જનરલ શ્રી એસ. રઘુરામ અને ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ શ્રીમતી શ્રુતિ પુરુષોતમનું સ્વાગત કરવા માટે...
વોહરા
એકતા અને સમુદાયની ભાવનાના આ જીવંત પ્રદર્શનમાં ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલનું પ્રતિનિધિત્વ કરતા કોન્સ્યુલ ગિરીશ જુનેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાજદ્વારી...
મધ્ય-પૂર્વમાં યુદ્ધને પગલે અમેરિકન ડોલર સામે ભારતના રૂપિયાએ સોમવાર, 30 માર્ચે પ્રથમ વખત 95ની મહત્ત્વની સપાટી પણ ગુમાવી હતી. જોકે સેશનના અંત 94.78ના સ્તરે...
રશિયાએ સોમવારે જાસૂસીના આરોપસર એક બ્રિટિશ રાજદ્વારીને હાંકી કાઢ્યાં હતાં અને તેમને બે અઠવાડિયામાં દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. ફેડરલ સિક્યુરિટી સર્વિસ (FSB)એ જણાવ્યું હતું...
ઇરાન સામે 28 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યા પછી કોઇ મોટી સફળતા ન મળ્યાં પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ કરીને તહેરાનના આશરે...
કેન્દ્રીય કેબિનેટે પ્રાદેશિક હવાઈ કનેક્ટિવિટી વધારવા માટે સુધારેલી UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજનાને બુધવારે બહાલી આપી હતી. આ સુધારી યોજના હેઠળ રાજ્ય...
ઇરાનમાં યુદ્ધ અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે શનિવારે અમેરિકા અને યુરોપમાં લાખ્ખો લોકોએ 'નો કિંગ્સ' આંદોલનના ભાગરૂપે વિશાળ રેલીઓ કાઢી હતી....
ભારતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અને અગ્રણી કંપની 'રેમન્ડ ગ્રુપ'ના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું શનિવાર, 28 માર્ચે મુંબઈમાં નિધન થયું હતું. તેઓ 87 વર્ષના હતાં....
ઇરાન સમર્થિત હૂથી બળવાખોરોની એન્ટ્રીથી મધ્યપૂર્વમાં એક મહિનાથી ચાલુ રહેલું યુદ્ધ વધુ પ્રદેશોમાં ફેલાવાનું જોખમ ઊભું થયું હતું. ઇરાન યુદ્ધ ચાલુ થયા પછી પ્રથમ...
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના માર્ગો પર ચર્ચા કરવા માટે ગલ્ફના ત્રણ દેશોના ટોચના રાજદ્વારીઓ ગત વીક એન્ડમાં પાકિસ્તાનમાં ભેગાં થયા હતા....