ગત વર્ષે કેનેડામાંથી એવા 22 હજાર વિદેશીઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી, જેઓ દેશ માટે જોખમી જણાયા હતા, જે એક નવો રેકોર્ડ છે. કેનેડિયન બોર્ડર...
ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવાર, 20 ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે યુકે અને ઓમાન સાથે ભારતના મુક્ત વેપાર કરાર (FTA)નો એપ્રિલથી અમલ...
ભારતે ગુરુવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝા શાંતિ બોર્ડની પ્રથમ બેઠકમાં નિરીક્ષક દેશ તરીકે હાજરી આપી હતી. આ બોર્ડની પ્રથમ બેઠક ડોનાલ્ડ જે. ટ્રમ્પ...
ભારત શુક્રવારે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક જોડાણ પેક્સ સિલિકામાં જોડાયું હતું. આ એલાયન્સનો હેતુ ઉદ્દેશ્ય મહત્વપૂર્ણ ખનિજો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે ચીન પરની...
ભારતમાં AI ક્ષમતામાં વધારો કરવા માટે ગૂગલના સીઇઓ સુંદર પિચાઈએ બુધવારે ભારત, અમેરિકા અને અન્ય સ્થળો વચ્ચે એઆઇ કનેક્ટિવિટી વધારવા માટે એક નવા સબસી...
યુકેના વડા પ્રધાન કેર સ્ટાર્મરે તાજેતરમાં વેલીન ગાર્ડન સિટી, હર્ટફર્ડશાયરની મુલાકાત લીધી હતી અને ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના પેટ્રન અને કાઉન્સિલર શ્રી શાહને...
ભારતીય હાઇ કમિશન, લંડન દ્વારા પ્રસ્તાવિત ભારત-યુકે કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (CETA) હેઠળ ભવિષ્ય માટે તૈયાર થનાર વેપાર સંબંધો પર ચર્ચા કરવા માટે...
વૃંદાવન યોગ ફાઉન્ડેશન દ્વારા 15 ફેબ્રુઆરીના રોજ રામગઢિયા હોલ, ૮-૧૦ ચેપલટાઉન રોડ, લીડ્સ, LS7 ૩AP ખાતે મહા શિવરાત્રી પર્વની ભક્તિ અને આધ્યાત્મિક ઉત્સાહ સાથે...
સનાતન હિન્દુ મંદિર વેલિંગબરો ખાતે ભક્તો દ્વારા મહા શિવરાત્રીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો એ ભગવાનના શિવલિંગનો અભિષેક કરી પૂજા – પ્રાર્થના...
નોર્થ વેસ્ટ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે મહા શિવરાત્રી ઉત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 2,000થી વધુ ભક્તોએ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા પ્રાર્થના,...

















