The king's interfaith harmony and his respect are famous: Visakha Devi Dasi
રાજ્યાભિષેક સમારોહમાં હિન્દુ ધર્મ અને ભક્તિવેદાંત મનોરનું પ્રતિનિધિત્વ કરનાર વિશાખા દેવી દાસીએ કહ્યું હતું કે "મહારાજા ચાર્લ્સના રાજ્યાભિષેકના ઐતિહાસિક અવસર પર વિવિધ આધ્યાત્મિક માર્ગોના...
પારસી ધર્મનું પ્રતિનિધિત્વ કરતા શ્રી માલ્કમ ડેબૂએ જણાવ્યું હતું કે ‘’સ્વર્ગસ્થ રાણીના અંતિમ સંસ્કાર માટે આમંત્રિત થયા બાદ રાજ્યાભિષેક માટે આમંત્રિત થવું એ એક...
ઇસ્લામ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા આલિયા આઝમે જણાવ્યું હતું કે ‘’કોરાનેશન એક ભવ્ય અનુભવ હતો. હું પેલેસ્ટાઈનના આર્ચબિશપ હોસમ નૌમને મળી હતી. વિશ્વભરના ધર્મોના પ્રતિનિધિઓ...
બ્રિટિશ શીખ
લોર્ડ ઇન્દ્રજીત સિંહે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે રાજાના રાજ્યાભિષેક વખતે શીખ પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવું તે બહુ મોટો લહાવો હતો. આ આમંત્રણે...
Details of King Charles III's grand coronation announced
કિંગ ચાર્લ્સને તાજ પહેરાવાતાં જ લંડન સ્થિત ટાવર ઓફ લંડન, એડિનબરા, હિલ્સબરો સહિત સમગ્ર યુકેમાં 13 સ્થળોએ તથા જિબ્રાલ્ટર, બર્મુડામાં અને સમુદ્રમાં યુધ્ધ...
સોમવારે કોરોનેશન બેંક હોલીડેના રોજ મોટી સંખ્યામાં ફેઇથ કોમ્યુનિટીઝ અને ગ્રુપ્સ બિગ હેલ્પ આઉટ કાર્યક્રમમાં જોડાયા હતા અને સ્વયંસેવી પ્રવૃત્તિઓમાં ધાર્મિક સમુદાયો અને કાર્યકરોએ...
સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટર, કાર્ડીફના સ્થાપક અને ટ્રસ્ટી તથા હરીશભાઇ તરીકે લોકપ્રિય એવા કાર્ડિફના હરિલાલ નારણદાસ પટેલ, બી.ઈ.એમ, વેસ્ટમિન્સ્ટર એબી ખાતે તા....
લોર્ડ જીતેશ ગઢિયાએ ગરવી ગુજરાતને વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રો રાજાના આદર્શ ગુણો અને સદ્ગુણો વિશેના વર્ણનોથી સમૃદ્ધ છે. કિંગ...
ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હોવાથી અમેરિકા, બ્રિટન અને કેનેડાએ તેના નાગરિકો અને રાજદ્વારી સ્ટાફ માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી...
7 killed in Pakistan violence after Imran's arrest
પાકિસ્તાનમાં મંગળવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા...