યુએસએ વિદ્યાર્થીઓ અને કામદારો સહિત ઘણા વિઝા અરજદારો માટે આ વર્ષે 31 ડિસેમ્બર સુધી ભારતમાં તેના દૂતાવાસોમાં ઇન્ટરવ્યુ માટે રૂબરૂ હાજર રહેવાની આવશ્યકતામાં છૂટ...
યુક્રેનમાં ફલાયેલા ભારતના 219 વિદ્યાર્થીઓને શનિવારે રોમાનિયા રૂટથી સ્પેશ્યલ ફ્લાઇટ મારફત શનિવારે મુંબઈ લાવવામાં આવ્યા હતા. આ વિમાને શનિવારે બપોરે રોમાનિયાથી ઉડાન ભરી હતી....
રશિયાના ભીષણ હુમલાની વચ્ચે યુક્રેનના પ્રેસિડન્ટ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ શનિવાર (26 ફેબ્રુ)એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતની મદદ માગી હતી. ઝેલેન્સ્કીએ શનિવારે એક...
યુક્રેન પર આક્રમણના ત્રીજા દિવસે રશિયાના લશ્કરી દળોએ રાજધાની કીવ પર હુમલો કર્યો હતો અને શેરીયુદ્ધ ફાટી નીકળ્યું હતું. શહેરના અધિકારીઓએ લોકોને સુરક્ષિત જગ્યાએ...
યુક્રેનનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કી વિશ્વમાં અત્યાર સુધી સૌથી ઓછા જાણીતા વોરટાઇમ નેતા હતા, પરંતુ હવે તેઓ વિશ્વભરમાંથી પ્રસંશા મેળવી રહ્યાં છે. યહુદી પૂર્વભૂમિકા ધરાવતા...
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ તેમની કીવમાંથી સુરક્ષિત બહાર કાઢવાની અમેરિકાની ઓફર ઠુકરાવી દીધી છે. યુક્રેન છોડી દેવાની અમેરિકાએ સલાહ આપ્યા બાદ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું...
રશિયાના આક્રમણને પગલે યુક્રેનમાંથી આશરે 1.20 લાખ લોકો દેશ છોડીને ભાગી ગયા છે. રશિયાના ભીષણ હુમલાને કારણે આ આંકડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે....
વડા પ્રધાન બોરિસ જૉન્સને "લિવિંગ વિથ કોવિડ" યોજનાનું અનાવરણ કરતા ગુરૂવારથી ઈંગ્લેન્ડમાં કોરોનાવાયરસના તમામ પ્રતિબંધોને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી મફત માસ...
શુક્રવાર તા. 18ના રોજ આવેલા યુનિસ ચક્રાવાતના કારણે યુકેમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા અને £360 મિલિયનના નકશાનનો અંદાજ રાખવામાં આવે...
The Queen's death will fuel demands for Scottish independence
સિંહાસન પર આરૂઢ થયાના 70 વર્ષ પૂરા કરનાર 95 વર્ષીય મહારાણી એલિઝાબેથ બીજાએ રવિવાર તા. 20 ફેબ્રુઆરીના રોજ કોવિડ-19 માટે પોઝીટીવ ટેસ્ટીંગ કર્યું હતું....