લંડન સ્થિત ગુજરાતી આર્ય એસોસિએશન - લંડન દ્વારા કોરોનાવાઇરસનો ભોગ બનેલા યુકેવાસીઓ અને ભારતવાસીઓને મદદ માટે દાનની અપીલ કરી ફંડ ફાળો એકત્ર કરી પ્રથમ...
ટેક જાયન્ટ એપલ ઇચ્છે છે કે તેના તમામ કર્મચારીઓ સપ્ટેમ્બર 2021 સુધીમાં તેની ઑફિસોમાં કામ પર પાછા ફરે. ફેસબુકે ગયા વર્ષે જાહેરાત કરી હતી...
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન ગોપાલભાઇ જીવનદાસ પોપટનું તા. 3 જૂન, 2021ના ​​રોજ સાંજે 7.25 કલાકે તેમના નિવાસ સ્થાને કાર્ડિયાક એટેકના કારણે નિધન થયું...
ભારતમાં શુક્રવારે કોરોના વાઇરસના નવા 1.32 લાખ કેસ નોંધાયા હતા અને 2,713 લોકોના મોત થયા હતા. નવા કેસ સામે કરતાં વધુ સંખ્યામાં એટલે કે...
કોરોના મહામારીને કારણે ભારતમાં ફસાયેલા વિદેશી નાગરિકો માટેના વિઝાને કોઇ પણ ચાર્જ લીધા વગર ભારત સરકારે 31 ઓગસ્ટ સુધી લંબાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે...
દયા અને સેવાના 69 વર્ષનું સન્માન તથા જૂન 2022માં 70મા જન્મદિન તરફ દોરી જતી એક વર્ષની ઉજવણીનો ખાસ પ્રારંભ પૂજ્ય સ્વામીજીનું જીવનસૂત્ર “ઇશ્વર અને માનવતાની...
ભારતીય અમેરિકન કમલા હેરિસ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ ચૂંટાયા પછી ભારતીયોની અને ખાસ તો અમેરિકન ભારતીયોની તેમની પાસેથી અમેરિકાની સરકારના ભારત પ્રત્યેના સકારાત્મક વલણ અંગેની...
અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં રહેતા ભારતીય પરિવારે પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ પૂરૂં પાડયું છે. આ પરિવારે એક સ્થાનિક મહિલાને તેની લોટરી ટિકિટ પરત આપી હતી. આ...
પૂજ્ય શ્રી રામબાપાના 101મા જન્મદિવસ નિમિત્તે પૂજ્ય રામબાપાના પરીવાર, જિજ્ઞાસુ સત્સંગ મંડળ, દિવ્ય સેવા ફાઉન્ડેશન (યુકે) અને શુભેચ્છકો દ્વારા ગુજરાતમાં ચક્રવાત હોનારતને કારણે રાતોરાત...
Corona epidemic
સરકારના ન્યુ એન્ડ ઇમર્જીંગ રેસ્પીરેટરી વાયરસ થ્રેટ્સ એડવાઇઝરી (નેર્વાટેગ)ના સભ્ય અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર રવિ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા કેસો "પ્રમાણમાં ઓછા" હોવા...