ભારતના વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસ ૨૯મી ઑક્ટોબરથી શરૂ થશે અને બીજી નવેમ્બરે તેઓ સ્વદેશ પરત ફરશે. આ સમયમાં તેઓ ૧૬મી જી-૨૦ની બેઠક અને COP-૨૬ની...
કોરોના યુગમાં આરોગ્ય સંભાળની પરંપરાગત પદ્ધતિમાં મોટું પરિવર્તન, લોકો રિમોટ હેલ્થ મોનિટરિંગ તરફ વળ્યા
કોરોના મહામારીથી લોકો પોતાના આરોગ્ય માટે વધુ સજાગ બન્યા છે અને તેઓ આરોગ્ય પર સતત નજર રાખવા માટે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ તરફ વળ્યા છે....
યુકેના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રુસે શનિવારે જણાવ્યું હતું કે તેમનો દેશ અને ભારત સ્વતંત્રતા અને લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે તથા વિશ્વને સુરક્ષિત અને સમૃદ્ધ...
બાંગ્લાદેશમાં મંદિરો અને હિન્દુઓ પરના હુમલાની વિરુદ્ધમાં 150 દેશોમાં વિરોધી દેખાવો કરવામાં આવ્યા હતા. જુદા જુદા દેશોમાં ઇસ્કોન કેન્દ્રો પર પ્રદર્શન કરવામાં આવ્યા હતા....
દક્ષિણ એશિયાના બીજા પાંચ દેશોના ટ્રાવેલરને પણ પ્રવેશની છૂટ
સિંગાપોરે તેની ટ્રાવેલ નિયંત્રણ યાદીમાંથી ભારત અને બીજા પાંચ સાઉથ એશિયન દેશોને દૂર કર્યા છે. આનો...
પંજાબમાં કોંગ્રેસમાં છેલ્લા કેટલાંક વખતથી જોરદાર આંતરિક વિખવાદ ચાલે છે. રાજ્યના કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અમરિંદર સિંહ અને કોંગ્રેસના બીજા નેતાઓ એકબીજાની સામે નવા નવા...
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન હિન્દુઓ સામેની વ્યાપક હિંસાના મુખ્ય શકમંદની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. ઇકબાલે કુમિલામાં દુર્ગાપૂજા પંડાલમાં કુરાની નકલ મૂકી હતી અને...
મુંબઈના લાલબાગ વિસ્તારમાં શુક્રવારે 60 માળની ઇમારતમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા એકનું મોત થયું હતુ અને અનેક ઘાયલ થયા હતા. 19મા માળે લાગેલી આગ...
ભારતે ઇન્ટરનેશનલ ટ્રાવેલર માટે નવી ગાઇડલાઇન જારી કરી છે. આ ટ્રાવેલ એડવાઇઝરી મુજબ ભારત આવતા તમામ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ માટે RT-PCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત છે....
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોસગોમાં યુએન ક્લાઇમેટ સમીટમાં ભાગ લેશે, એમ ભારતના પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક ઇન્ટરવ્યૂમાં ગુરુવારે જણાવ્યું હતું.
ચીન અને અમેરિકા પછી...
















