ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો...
Famous pilgrimage site Vaishnodevi will now have a ropeway: the elderly, disabled will benefit
જમ્મુ અને કાશ્મીરના પ્રસિદ્ધ તીર્થધામ વૈષ્ણોદેવીમાં ટુંક સમયમાં જ રોપવે ચાલુ થઇ જશે. સરકારે રૂપિયા 250 કરોડના ખર્ચે રોપ-વે બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે....
Be vegetarian for this earth, for humanity
- પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી (મુનિજી) શાકાહારી હોવું તે પુરુષ, સ્ત્રી, બાળક દરેક માટે જીવનનું અત્યંત મહત્વનું પાસુ છે. શાકાહારી રહીને આપણે દરેક જણ...
ઇસ્કોન બેંગલુરૂ દ્વારા ઉત્તર પ્રદેશમાં મથુરાની ભગવાન કૃષ્ણની પાવન નગરી વૃંદાવનમાં શ્રી કૃષ્ણના ગગનચુંબી મંદિર - વૃંદાવન ચંદ્રોદય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે....
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુ સારી રીતે...
દિલ્હીની એપોલો હોસ્પિટલમાં ઈમર્જન્સી બ્રેઈન સર્જરી પછી સદગુરુ જગ્ગી વાસુદેવની તબિયતમાં ઝડપી રિકવરી આવી રહી છે. સદગુરુએ 25 માર્ચે તેમનું હેલ્થ એપડેટ આપતો એક...
ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં 30 સપ્ટેમ્બર, 2023એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહનો પ્રારંભ થયો હતો....
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદ્ઘાટન સમારંભનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે. આ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રામાણિકતાના મહત્ત્વ પર ભાર મૂકીને શાસનના ભગવાન રામના સિદ્ધાંતનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને 22 જાન્યુઆરીએ રામ જ્યોતિ પ્રગટાવવાનું આહ્વાન...
ન્યૂજર્સીના રોબિન્સવિલે ખાતે BAPS સ્વામિનારાયણ અક્ષરધામના નવ દિવસના ભવ્ય ઉદ્ઘાટન સમારોહના ભાગરૂપે 3 ઓક્ટોબરે ભારતીય અમેરિકન મહિલાઓના અમેરિકન સમાજમાં  યોગદાન અંગે એક ભવ્ય કાર્યક્રમ...