સદગુરુ સાથે સંવાદ
સામાન્ય માન્યતા એવી છે કે લોકો મૃત્યુથી ડરે છે, પણ એ ખોટી માન્યતા છે. લોકોને મૃત્યુનો ડર નથી. હા સાંભળીને આશ્ચર્ય થશે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13-14 ફેબ્રુઆરીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની બે દિવસની મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ઝાયેદ સ્પોર્ટ્સ સિટીમાં...
ઉત્તરાખંડમાં આવેલા પ્રાચીન નગર અને પવિત્ર યાત્રાધામ જોશીમઠ નેસ્તનાબૂદ થવાના આરે આવી ગયું છે. સમગ્ર શહેરની જમીન ખસી રહી હોવાથી ભૂસ્ખલન થઈ રહ્યો છે...
કોંગ્રેસમેન રો ખન્ના અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝની આગેવાની હેઠળ ભારતની મુલાકાતે આવેલા અમેરિકી સાંસદોના પ્રતિનિમંડળે 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત...
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ 16 જાન્યુઆરીથી એક સપ્તાહ સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ...
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ શુક્રવારે મહાશિવરાત્રીના અવસરે કેદારનાથના કપાટ 10 મેના રોજ સવારે 7 વાગ્યે ભક્તો માટે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી હતી. ઉખીમઠના ઓમકારેશ્વર...
કર્ણાટકના તમામ મંદિરોમાં "સલામ આરતી" હવે "સંધ્યા આરતી" તરીકે ઓળખાશે. હિંદુ મંદિરોની દેખરેખ કરતી રાજ્યની સર્વોચ્ચ સંસ્થાએ ટીપુ સુલતાનના સમયથી ચાલી આવતા ફારસી નામને...
આપણા રાષ્ટ્ર ભારતમાં એવી ભાવના થવી જોઇએ કે જે કાર્ય કરું છું, તે રાષ્ટ્રનિર્માણનું છે. એ વાત નક્કી જ છે કે કઠોર પરિશ્રમ વગર...
ભારત બહાર વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે જાણીતા થયેલા અમેરિકાના ન્યૂજર્સીના ભવ્યાતિભવ્ય સ્વામિનારાયણ મંદિરનું 8મી ઓક્ટોબર 2023ના રોજ ઉદઘાટન કરવામાં આવશે. ન્યુ જર્સીના...
પૂ. મોરારિબાપુ
તમે જાણો છો આ ગ્રંથના સાત કાંડ છે. તેમાંના બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ અને લંકાકાંડ એ છ કાંડમાં જીવનની સમસ્યાઓને ચરિતાર્થ કરી...