ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું 'સ્વામિનારાયણ અક્ષરધામ' એ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણને અપાયેલી દિવ્ય અને ભવ્ય અંજલી છે. અક્ષરધામના દર્શનથી હજારો-લાખો...
અમેરિકાના કેલિફોર્નિયામાં આ સપ્તાહના પ્રારંભમાં અપહરણનો શિકાર બનેલા ભારતીય મૂળના શીખ પરિવારના તમામ ચાર સભ્યોના મૃતદેહો એક વાડીમાંથી મળી આવ્યા છે. મૃતકોમાં 8 મહિનાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ગુરુવાર (29 સપ્ટેમ્બર)એ રંગારંગ કાર્યક્રમો સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનો ખુલ્લો મૂક્યો હતો....
લેસ્ટર સ્થિત દક્ષિણ એશિયન મહિલા નેતાઓનું એક જૂથ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોના "સંવેદનહીન હિંસા" સામે લડવા માટે એકસાથે આવ્યું છે.
લેસ્ટર ટાઉન હોલની બહાર...
1 ઓક્ટોબરના રોજ વેમ્બલી પાર્કમાં યોજાનારી દિવાળીની ઉજવણીમાં હજારો લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. ફ્રી ટુ એટેન્ડ ફેમિલી ઈવેન્ટમાં બ્રેન્ટના સમુદાયના ડાન્સ અને...
અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરના અમદાવાદ મેટ્રોના...
ફ્રાંસે ક્વીન એલિઝાબેથના અવસાન બાદ તેમના શોકમાં એફિલ ટાવરની લાઈટો બંધ કરી દીધી હતી. મહારાણીને સન્માન આપવા ન્યૂયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને સિલ્વર લાઇટથી સજાવવામાં...
રાણીના દેહને બુધવારથી વેસ્ટમિંસ્ટર હોલમાં ચાર દિવસ સુધી અંજલિ આપી શકાશે.
બુધવારે બપોરે 14:22 કલાકે બકિંગહામ પેલેસથી રાણીનો દેહ વેસ્ટ મિન્સ્ટર હોલ લઇ...
પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ...
ઉત્તર ગુજરાતના અંબાજી ધામમાં મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ મા ના ચરણોમાં દર્શનાર્થે...

















