એર ઈન્ડિયાનું 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો સાથેનું લંડન-ગેટવિક જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં...
242 મુસાફરો સાથેનું લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત...
ઈંગ્લેન્ડની ટીમના પસંદગીકારો ભારત સામેની મહત્ત્વની ટેસ્ટ સિરિઝમાં બીજી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને રમાવડા આતુર છે. આર્ચર ઈજાઓના કારણે લગભગ ચાર વર્ષથી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11મા વર્ષની સોમવાર, 9 જૂન 2025ના રોજ ઉજવણી કરાઈ હતી. નરેન્દ્ર મોદીએ 9 જૂન, 2024ના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાનપદે...
કોલંબિયામાં પ્રેસિડન્ટની ચૂંટણીના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબેની શનિવારે બોગોટામાં ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો. તેઓ હોસ્પિટલમાં જીવન સામે સંઘર્ષ કરી રહ્યાં છે....
ભારતના ઉત્તરપૂર્વના રાજ્યોમાં છેલ્લા ચાર દિવસમાં ભારે પૂરને કારણે ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયા હતાં. હવામાન વિભાગે વધુ ભારે વરસાદની આગાહી...
તુર્કીમાં સોમવાર, 2 જૂને સીધી શાંતિ મંત્રણાની પૂર્વસંધ્યાએ રશિયા અને યુક્રેને રવિવાર, 1 પહેલી જૂને એકબીજા પર અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલા કર્યાં...
વિશ્વમાં દુર્લભ એવું આર્કટિક પક્ષી ‘સબાઇનનો ગુલ’ ગુજરાતના નળ સરોવરનું મહેમાન બન્યું હતું. ગત તા.૩૦ મે ૨૦૨૫ રોજ સવારે આશરે ૯.૦૦ કલાકે નળ સરોવર...
ભારત ખાતેની અમેરિકાના દૂતાવાસે યુ.એસ.માં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મંગળવારે ચેતવણી આપી હતી કે જો તેઓ શિક્ષણ સંસ્થાને જાણ કર્યા વગર અધવચ્ચે અભ્યાસ છોડી...
રાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ ન્યૂજેન એડવાઇઝરીના સીઈઓ અને મુખ્ય કાનૂની અધિકારી સૂરજ ભક્તાએ જણાવ્યું હતું કે, વેપાર તણાવ અને ટેરિફથી વ્યવહારના લેન્ડસ્કેપ પર અસર પડી...