રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચે થયેલી બહુચર્ચિત ડીલ વિરૂદ્ધ એમેઝોનની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો...
ભારત સરકારે વિવાદાસ્પદ પશ્વાતવર્તી ટેક્સના કાયદાને નાબૂદ કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો અને તે માટે આવકવેરા ધારામાં સુધારો કરશે. ઉલ્લેખનિય છે કે, આ વિવાદિત...
ભારતના બિલિયોનેર રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ નવી એરલાઇન ચાલુ કરવાની યોજના બનાવી છે અને ચાર વર્ષમાં 70 વિમાનાનો કાફલો તૈયાર કરવાની વિચારણા કરી રહ્યા છે.
એરલાઇનમાં...
મગનભાઇ આર. પટેલ, વોલ્સોલ
કાનજીબાપા, કાનજી અને કાનજી લાલાના નામે ઓળખાતા દરિયાદિલ દાનેશ્વરી શ્રી કાનજીભાઇ લાલાભાઇ પટેલના અવસાનને 14 જુલાઇના રોજ દસ વર્ષ પૂરા...
જૂન 2021ના અંતમાં હજુ 1.9 મિલિયન લોકો ફર્લો પર હતા. આ સંખ્યા રોગચાળો શરૂ થયા પછીની સૌથી નીચી છે અને મે માસ કરતા અડધો...
જૂન 2020માં રજૂ કરવામાં આવેલો લંડન કંજેશ્ચન ચાર્જનો દરરોજનો £11.50 પરથી £15નો કરાયેલો વધારો હવે કાયમી કરાશે. પરંતુ તેના સમયમાં કરાયેલો વધારો સરકાર ઉલટાવી...
લંડનમાં રહેતા અને નાનપણથી જ સામુદાયિક કાર્યોમાં સક્રિયપણે સામેલ થતા હીરલબેન શાહ અને વિશાલ શાહ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા યોજાયેલ પેલેસ ઓન વ્હીલ્સ ચેરિટી...
ચેન્સેલર ઋષી સુનકે વડાપ્રધાન બોરિસ જોન્સનને પત્ર લખી દેશના અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં સહાય કરવા માટે કોવિડ-19 મુસાફરી નિયંત્રણો તાત્કાલિક હળવા કરવાની હાકલ કરી છે....
એનએચએસ એપ્લિકેશનમાં ફેરફારો કરવામાં આવ્યા હોવાના કારણે કોવિડ પોઝીટીવ લોકોની નજીકના સંપર્કમાં આવ્યા પછી હવે બહુ થોડા લોકોને જ "પિંગ્ડ" નોટિફીકેશન્સ મળશે એવી હેલ્થ...
બ્રિટન જ નહિં દુનિયાભરના નાગરિકો પોતાની કાર્બન ફૂટપ્રિન્ટને જ નહિં પણ દિવાલ પર લાગેલા સોકેટ પરની સ્વીચ બંધ કરીને ટીવી, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે ગેજેટ્સ...

















