ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતના અંતે ભારત મુશ્કેલીમાં મુકાયું હતું. ભારતની ટીમે પ્રથમ ઇનિંગમાં બનાવેલા...
વર્લ્ડકપ 2023ની ચેન્નાઇ ખાતે રવિવારે રમાઈ રહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલરોના સંયુક્ત પ્રયાસથી ટીમે ઓસ્ટ્રેલિયાને 199...
ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે તેના ભારત પ્રવાસના આરંભે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે, રવિવારે (28 જાન્યુઆરી) ભારત સામે 28 રને વિજય હાંસલ કર્યો...
નાગપુર ટેસ્ટમાં સદી નોંધાવ્યા પછી રોહિત શર્માએ સુકાની તરીકે એક એવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે કે જે ધોની, સચિન કે કોહલીને પણ નથી...
ભારતીય લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ વર્ષે આઈપીએલ પછી ઈંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પ્ટનશાયર તરફથી રમશે.
ઇંગ્લિશ ક્લબે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે...
રવિવારે રાત્રે ગુવાહાટીમાં મોડી રાત્રે ઝંઝાવાતી બેટિંગના જાણે સૂર્યકુમાર યાદવરૂપે ક્રિકેટપ્રેમીઓ માટે બીજો સૂર્ય ઉગ્યો હતો અને ભારતે બીજી ટી-20માં 16 રને વિજય સાથે...
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સોમવારે (14 જુલાઈ) એ લોર્ડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારે રસાકસી પછી ઈંગ્લેન્ડે ભારતને 22 રને હરાવી પાંચ ટેસ્ટ મેચની...
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવાર, 1 જૂને રમાયેલી ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે પાંચ વિકેટથી વિજય મેળવીને આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો...
ક્રિકેટરમાંથી રાજકીય નેતા બનેલા ભાજપના લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે શનિવારે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી. ગૌતમ ગંભીર પછી...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગયા સપ્તાહે વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાચ કરી હતી. ટીમના સુકાનીપદે બાબર આઝમ અને ઉપસુકાનીપદે શાદાબ ખાન રહેશે. ટીમમાં 15...

















