ગયા સપ્તાહે ગુરૂવારે (14 ડીસેમ્બર) જોહાનિસ્બર્ગમાં જ રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે સા. આફ્રિકાને 106 રનથી હરાવી સીરીઝ 1-1થી સરભર કરી દીધી હતી.
મારક્રમે...
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અંગે વાંધાજનક ટીપ્પણી કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો....
ઈંગ્લેન્ડના ઓવલ ખાતે આગામી તા. 7 થી 11 જુન સુધી રમાનારી વર્લ્ડ ટેસ્ટ મેચ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ માટેની...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વડા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જય શાહ પહેલી ડિસેમ્બર, 2024થી ICC...
ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરાઈ હતી, જેમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની વાપસી...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડનું કેન્સરની બિમારી પછી શનિવાર રાત્રે અવસાન થયું હતું. તેમની ઉંમર 71...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઝિમ્બાબ્વે સામેની આગામી ટી-20 સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે (24 જુન) કરી હતી. ટીમના સુકાનીપદે યુવાન અને પ્રમાણમાં ઓછા...
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં સોમવારે (30 ડિસેમ્બર) બોર્ડર–ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં 184 રને પરાજય થયો હતો. રમતના અંતિમ દિવસે 340 રનના ટાર્ગેટ પછી...
ભારતીય ક્રિકેટ બોર્ડે IPLની આગામી ત્રણ સિઝનની તારીખોની જાહેરાત ગયા સપ્તાહે કરી હતી. IPL 2025 14 માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 25 મેના રોજ...
એશિયા કપ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં રવિવારે (28 સપ્ટેમ્બર) ભારતે દુબઈમાં પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી પોતાનો એશિયન ચેમ્પિયનનો તાજ જાળવી રાખ્યો હતો. આ ટુર્નામેન્ટમાં...

















