એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષપદે જય શાહ ત્રીજીવાર ચૂંટાયા હતા. ગઈ તા. 31 જાન્યુઆરીએ કાઉન્સિલની વાર્ષિક સાધારણ સભામાં જય શાહે આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી...
ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના 3 ખેલાડીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડે કર્યો હતો. આ ત્રણેય ખેલાડીઓ ઝડપી બોલર...
ઈંગ્લેન્ડ માટે હાલમાં ભારતમાં રમાઈ રહેલો વર્લ્ડ કપ વધુ ને વધુ નિરાશાજનક બની ગયો છે. ટીમ ચાર મેચમાંથી ફક્ત એકમાં વિજય સાથે પોઈન્ટ્સ ટેબલના...
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સીડની વન-ડેમાં ઓસ્ટ્રેલિયન બોલર્સને બરાબર ઝુડી નાખી કેટલાય નવા રેકોર્ડ્સ કર્યા હતા. રોહિતે અહીં તેની ઈન્ટરનેશનલ મેચમાં સદીની હાફ...
એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તા. 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર શરૂ થવાની છે. એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે...
ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં મિશ્ર પરિણામો પછી ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશના પ્રવાસમાં યજમાન ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝની રવિવારે (4 ડીસેમ્બર) રમાયેલી પહેલી મેચમાં જીતની...
ગુજરાતે દિલ્હીને 10 વિકેટે હરાવી રેકોર્ડ કર્યો
ગુજરાત ટાઈટન્સે રવિવારે (18 મે) દિલ્હીમાં દિલ્હીને 10 વિકેટે હરાવી આઈપીએલનો એક નવો જ રેકોર્ડ કર્યો હતો અને...
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેર કરેલી ટીમમાં ખેલાડીઓની દ્રષ્ટિએ કોઈ ફેરફાર જોવા મળ્યો ન નથી, પરંતુ...
બાંગ્લાદેશની ટીમ આ મહિને ભારતના પ્રવાસે જઈ રહી છે અને સીરીઝના આરંભે બે ટેસ્ટ મેચ તથા એ પછી ત્રણ ટી-20 મેચ રમવાની છે. ભારતે...
ભારતના ભૂતપૂર્વ સુકાની તથા બેટિંગ ક્ષેત્રે અનેક રેકોર્ડ ધરાવતા પીઢ ખેલાડી વિરાટ કોહલીને આઈસીસીએ 2023નો “વન-ડે પ્લેયર ઓફ ધ યર”નો એવોર્ડ ગયા સપ્તાહે જાહેર કર્યો...

















