ભારત સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બાંગ્લાદેશે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. નઝમુલ હસન શાંતો ટીમનો કેપ્ટન રહેશે.
શાકિબ...
ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને બુધવાર,27 ઓગસ્ટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આના સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યાના મહિનાઓ પછી...
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટમાં 250 ટેસ્ટ વિકેટ પુરી કરી 250 વિકેટ અને 2500 ટેસ્ટ રનનો રેકોર્ડ તો નોંધાવ્યો જ હતો, એ સાથે...
નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતને વિજય માટે માત્ર 58 રનની જરૂર હતી. વિજય માટે 121...
ચેમ્પિયન ટ્રોફી જીતવા માટે રવિવાર, 9 માર્ચે દુબઇના સ્ટેડિયમમાં હોટ ફેવરિટ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગ્રૂપ...
ભારતીય ક્રિકેટ ટીમને હવે આ વર્ષમાં ફક્ત ઘરઆંગણે ટી-20ની સીરીઝમાં પાંચ મેચ રમવાની બાકી છે, ટીમનો ટેસ્ટ મેચ અને વન-ડે ઈન્ટરનેશનલ્સનો કાર્યક્રમ પુરો થઈ...
ઈંગ્લેન્ડે તેની વન-ડે વર્લ્ડ કપ ક્રિકેટ માટેની ટીમની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી, જેમાં ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું પુનરાગમન થયું હતું. સ્ટોકસ અગાઉ વન-ડે ક્રિકેટમાંથી...
ભારતના સ્પિનર્સના શાનદાર દેખાવની મદદથી ભારતે મંગળવાર 11 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકાને અંતિમ અને નિર્ણાયક વન-ડે મેચમાં 7 વિકેટે પરાજય આપી શ્રેણી 2-1થી જીતી લીધી...
ઇંગ્લેન્ડ સામે શુક્રવાર, 20 જૂનથી ચાલુ થયેલી પહેલી ટેસ્ટના પહેલા દિવસે ચાના સમયે યશસ્વી જયસ્વાલના અણનમ 100 રન અને શુભમન ગિલના અણનમ 58 રનની...
વેસ્ટ ઈન્ડિઝે પ્રવાસી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને રવિવારે (10 ડીસેમ્બર) બાર્બાડોઝમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં વરસાદના વિક્ષેપ પછી છ વિકેટે હરાવી મેચ અને સીરીઝમાં વિજય હાંસલ...

















