ભારતના બે દિગ્ગજ ક્રિકેટરો, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિની જાહેરાત એક સપ્તાહથી ઓછા ગાળામાં કરી હતી. રોહિત ટીમનો ટેસ્ટ અને...
ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની રોહિત શર્મા અંગૂઠાની ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ નહીં રમે. બાંગ્લાદેશ સામેની બીજી વન-ડેમાં રોહિતને અંગૂઠાની ઈજા...
ભારત - ઓસ્ટ્રેલિયા શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં ત્રીજા જ દિવસે પુરી થયા પછી આઇસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડે ઈન્દોરની પીચને 'પૂઅર' (કંગાળ) - ટેસ્ટ મેચ માટે...
આવતા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે જવાની છે, જ્યાં તે અમદાવાદમાં એક સહિત પાંચ ટી-20 અને ત્રણ વન-ડેની સીરીઝ રમશે.
બીસીસીઆઇએ ૨૦૨૪-૨૫ની સિઝનનો ઘરઆંગણાનો...
કોલંબોમાં રવિવારે એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવી આઠમી વાર એશિયા કપનો તાજ હાંસલ કર્યો હતો. વરસાદના વિક્ષેપના કારણે થોડી મોડી શરૂ...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ગયા સપ્તાહે ઈન્ડિયન પ્રીમિયર લીગ – આઈપીએલની 2023ની સીઝનનો લીગ સ્ટેજ સુધીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. આ વર્ષે બે...
ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે રવિવારે દુબઈમાં ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ હાંસલ કર્યો હતો, તેમાં કેટલાક વિશિષ્ટ રેકોર્ડ પણ નોંધાયા હતા. આઈસીસીની કોઈપણ વન-ડે ટુર્નામેન્ટમાં છેક...
ફેબ્રુઆરી – માર્ચમાં પાકિસ્તાન અને યુએઈમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ઓસ્ટ્રેલિયાની 15 ખેલાડીઓની ટીમમાં બે નવા ચહેરાનો સમાવેશ કરાયો છે. મેચ શોર્ટ...
દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મન્હાસ રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ૪૫ વર્ષીય મન્હાસ બોર્ડના ૩૭મા પ્રમુખ બન્યાં છે....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 2025ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાલમાં ગુજરાત ટાઇટન્સ માટે સારા ફોર્મમાં રમી રહેલો સાઉથ આફ્રિકન ઝડપી બોલર કેગિસો રબાડા અંગત કારણોસર...

















