ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરાઈ હતી, જેમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની વાપસી...
વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં રમાનારી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ સ્પર્ધામાં યુગાન્ડાની ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરોનો સમાવેશ કરાયો છે. કચ્છના વતની અલ્પેશ રામજણી,...
રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે વિશ્વકપ તેનું શાનદાર પ્રદર્શન જારી રાખીને રવિવારે લખનૌમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. રોહિતે 101 બોલમાં 87 રન...
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સોમવારે (14 જુલાઈ) એ લોર્ડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારે રસાકસી પછી ઈંગ્લેન્ડે ભારતને 22 રને હરાવી પાંચ ટેસ્ટ મેચની...
નાગપુર ટેસ્ટમાં સદી નોંધાવ્યા પછી રોહિત શર્માએ સુકાની તરીકે એક એવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે કે જે ધોની, સચિન કે કોહલીને પણ નથી...
સાઉથ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સીરિઝ માટે બુધવાર, 5 નવેમ્બરે 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરાઈ હતી. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14...
ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત સામેની પરાજય સાથે ઓસ્ટ્રેલિયન ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. એ સાથે જ સ્ટીવન સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી...
ટી20 વર્લ્ડ કપની મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 23 ઓક્ટોબરે રમાયેલી પાકિસ્તાન સામેની મેચમાં વિરાટ કોહલીની શાનદાર બેટિંગને કારણે ભારતનોચાર વિકેટે ભવ્ય વિજય થયો હતો. પાકિસ્તાને...
યુવા બાબતો અને રમત મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય રમત પુરસ્કારો 2023ની જાહેરાત કરી હતી. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર 2023 ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રેન્કીરેડ્ડી...
બાબર આઝમ (53) અને મોહમ્મદ રિઝવાન (57)ની આગેવાની હેઠળ પાકિસ્તાને શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપની...

















