સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાનને જુદા-જુદા સ્થળોનો પ્રવાસ કરવાનું ખૂબ જ પસંદ છે. તે સમય મળે ત્યારે બ્રેક લઈને...
ભારતનાં પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રોપદી મુર્મુએ તાજેતરમાં નવી દિલ્હી ખાતે 2021 માટેના 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા હતા. આ પ્રસંગે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને...
સામાન્ય રીતે બોલીવૂડની ફિલ્મોમાં બે મુખ્ય અભિનેતા-અભિનેત્રીના પ્રણય પ્રસંગો, પ્રેમગીતો, વિરહ અને મિલન વગેરે દૃશ્યો જોવા મળે છે. પરંતુ કેટલીક ફિલ્મોમાં અભિનેતાના જીવન સંઘર્ષની...
રણબીર કપૂરે બોલીવૂડમાં તેની છાપ એક ચોકલેટી અભિનેતા તરીકે ઊભી કરી છે. તે ફિલ્મોમાં હંમેશા નવા અવતારમાં જ જોવા મળે છે. આવી સ્થિતિમાં તે...
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ શનિવારે ધ વેક્સીન વોરની રિલીઝ પછી તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી. નવી ફિલ્મનું નામ પર્વ-એપિક ટેલ ઓફ ધર્મ છે....
અક્ષયકુમાર અને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ, મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ સત્ય ઘટના આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર માઈનિંગ એન્જિનિયર જસવંત ગિલના રોલમાં...
બોલીવૂડની યુવા અભિનેત્રી ક્રિતી સેનને તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું છે કે, તે હજુ પણ એકલી જ છે. એટલે તે કોઇની...
અક્ષયકુમારે 1990 પછી કેનેડાની નાગરિકતા મેળવી હતી. પછી તેણે તે નાગરિકતા છોડી દીધી હતી અને તાજેતરમાં તે ભારતનો નાગરિક બની ગયો હતો. જોકે, કેનેડાની...
ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસે શેરધારકોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડમાં અનંત અંબાણીની નિમણૂકની વિરુદ્ધમાં મત આપવાની ભલામણ કરી હતી. જોકે, એડવાઇઝરી કંપનીએ એક નોંધમાં ઈશા...
અજય દેવગણ આવનારા 12 મહિના સુધી ખૂબ જ બિઝી છે. આ સમયગાળા દરમિયાન અજયની સાત ફિલ્મો રિલીઝ થવાની છે. અજયે નીરજ પાંડે સાથેની ફિલ્મ...

















