અમદાવાદ વિમાન દુર્ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય પછી 28 જૂને ડીએનએ પરીક્ષણમાં છેલ્લા મૃતકની ઓળખ થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા...
અમદાવાદમાં અષાઠી બીજની વહેલી સવારે નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ 17 હાથીમાંથી એક નર હાથી બેકાબૂં બન્યો હતો અને તેનાથી થોડા...
અમદાવાદમાં શુક્રવાર, 27 જૂન એટલે કે અષાઠી બીજે ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રામાં હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. શહેરના જમાલપુર વિસ્તારમાં...
સૌરાષ્ટ્ર કચ્છના ગામડામાં કેટલાંક આશ્ચર્યનજક પરિણામ આવ્યાં હતાં. કચ્છમાં ભૂતપૂર્વ વાસણ આહિરના પ્રધાનના પુત્ર પંચાયતની ચૂંટણીમાં હારી ગયાં હતાં તો અમરેલી જિલ્લામાં એક વૃદ્ધા...
ગુજરાતમાં 3,894થી વધુ ગ્રામ પંચાયતોની 22 જૂને યોજાયેલી ચૂંટણી પછી 25 જૂને રિઝલ્ટ આવ્યું હતું. રાજ્યમાં આશરે 2812 ગામડામાં નવા સરપંચ મળ્યાં હતાં. બેલેટ...
ગુજરાતના 12 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન સુધીના છેલ્લાં બે દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરત તથા...
કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષના ઉમેદવારોની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
વિસાવદર...
ગુજરાતના 12 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લાં બે દિવસમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં...
ગુજરાતની 3,894થી વધુ ગ્રામ પંચાયતોની રવિવારે, 22 જૂને યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં આશરે 72 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. રાજ્યના કેટલાંક ભાગોમાં વરસાદ...
અમદાવાદમાં 12 જૂને થયેલા પ્લેન ક્રેશ પછી 22 જૂન સુધીમા ડીએનએ ટેસ્ટ મારફત 251 મૃતકોની ઓળખ થઈ હતી અને 245 મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં...

















