લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના ડોકટરોના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ સાથે અથડાઇને ક્રેશ થયું હતું. તેનાથી આ પરિસરમાં ઇમારતોને આગ...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ...
242 મુસાફરો સાથેનું લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત...
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
Oxfam India to be probed by CBI
રોકાણકારો સાથે રૂ.2,700 કરોડના કથિત ફ્રોડના કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાજસ્થાન અને ગુજરાતમાં દરોડા પાડ્યા હતાં નેક્સા એવરગ્રીન નામની...
ગુજરાતના જાણીતા કથાકાર મોરારીબાપુનાં ધર્મપત્ની નર્મદાબેનનું બુધવાર વહેલી સવારે નિધન થયું હતું. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા...
Increase in corona again in India
ગુજરાતમાં સોમવાર, 9 જૂને કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 1,000ને પાર કરી ગઈ હતી. રાજ્યમાં કોરોનાની આ લહેરમાં અત્યાર સુધી ચાર વ્યક્તિના મોત થયા છે....
ગુજરાતમાં ઉનાળુ વેકેશન પછી સોમવાર, 9 જૂનથી રાજયની આશરે 54,000 સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો. 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન પછી ફરી...
કેન્સર
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 769 વધી 6,000ના આંકને વટાવી ગઈ હતી. કેરળ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતાં, જ્યારે ગુજરાત કોરોનાના કેસના સંદર્ભમાં...