ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં...
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં શુક્રવાર, 25 જુલાઇએ પુરપાર ઝડપથી જતા સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ (SUV)એ બે ટુ-વ્હીલર અને રાહદારીઓને ટક્કર મારતા બે લોકોના મોત થયાં હતા...
બ્રિટનમાં વર્ક કે સ્ટડી કરતા વિદેશી વિદ્યાર્થીઓ તેમજ વર્ક પરમીટ મેળવવા માંગતા લોકોએ ઇમિગ્રેશન સિસ્ટમમાં લવાયેલા ધરખમ ફેરફારો માટે તૈયાર રહેવું પડશે અને તે...
દેશના સૌથી મહત્ત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટ્સ અંગેની માહિતી આપતા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરના...
ભારતમાં આશરે 23 વર્ષ પછી ચેસ વર્લ્ડકપ યોજાશે. આ વર્ષે 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ભારતમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાશે અને આ સ્પર્ધા માટે...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં પહેલી જૂનથી 21 જુલાઈ સુધીમાં આશરે 17 ઇંચ સરેરાશ વરસાદ સાથે સીઝનનો 51.37 ટકા...
અમદાવાદ જિલ્લાના બગોદરા ગામમાં રવિવારે વહેલી સવારે એક દંપતી અને તેમના ત્રણ સગીર બાળકોના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા, પોલીસે આને સામૂહિક આત્મહત્યાનો...
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે અમદાવાદમાં 12 જૂને થયેલા એર ઇન્ડિયા ક્રેશના પીડિતો માટે એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાપવાની શુક્રવારે જાહેરાત કરી હતી....
હેરિટેજ સાઇટ સરખેજ રોઝાના ગુંબજના કળશની કથિત ચોરીમાં સંડોવાયેલા ચાર વ્યક્તિઓની પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી. આ કળશ 150 વર્ષ જૂના ધાતુમાંથી બનાવવામાં આવેલો...
કોંગ્રેસે ગુરુવારે, 17 જુલાઇએ શક્તિસિંહ ગોહિલના સ્થાને અમિત ચાવડાને તેના ગુજરાત એકમના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતાં. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા...

















