અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચના મુદ્દેપાયલટની ગંભીર હોવાનો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો. જોકે આ રીપોર્ટ સામે અસંમતિ...
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનામાં રાજ્યના માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા હતાં. તાત્કાલિક...
દુર્ઘટના
એર ઇન્ડિયાની અમદાવાદથી લંડનની બોઇંગ 787-8 ફ્લાઇટ 12 જૂનના રોજ ટેઇકઓફ થયા પછી થોડીક સેકન્ડોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો ઓફ...
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને શનિવારે એક મહિનો પૂર્ણ થયો હતો. આ દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં બચાવ અને રાહત કામગીરી સહિતના વ્યવસ્થાપનમાં સરાહનીય...
જૂનાગઢ
ગુજરાતના વડોદરા જિલ્લામાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાની ઘટનાનો શુક્રવારે મૃત્યુઆંક વધીને 20 થયો હતો. શુક્રવારે ઘાયલ થયેલા એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન...
બ્રિજ દુર્ઘટના
વડોદરા જિલ્લામાં બુધવાર, 9 જુલાઈએ મહિસાગર નદી પરનો ચાર દાયકા જૂનો એક બ્રિજ તૂટી પડવાથી સર્જાયેલી એક મોટી દુર્ઘટનાનો મૃત્યુઆંક ગુરુવારે વધીને 15 થયો...
મહીસાગર નદી બ્રિજ
ગુજરાતના વડોદરા જિલ્લામાં બુધવાર, 9 જુલાઈએ મહિસાગર નદી પરનો ચાર દાયકા જૂનો એક બ્રિજ તૂટી પડતાં બે બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત...
પ્લેન ક્રેશ
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ  AI171 વિમાન દુર્ઘટના અંગેનો પ્રારંભિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને મંગવારે સુપરત કર્યો હતો. જોકે આ રીપોર્ટના...
ગુજરાતમાં અવિરત ભારે વરસાદને પગલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવાર, 7 જુલાઈએ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી તથા રસ્તાઓ, હાઇવે અને પુલોની સ્થિતિની સમીક્ષા...
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા ઓળઘોળ બન્યાં છે અને 7 જુલાઈ સુધીમાં રાજ્યમાં વિક્રમજનક 45 ટકાથી વધુ વરસાદ ખાબકતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જળતાંડવ જોવા...