કરોડો ભક્તોના આસ્થા કેન્દ્ર સમા વિશ્વખ્યાત તીર્થક્ષેત્ર અયોધ્યામાં આકાર પામી રહેલા ભવ્ય રામમંદિર નજીક ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો મુખ્ય...
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન, 11થી 20 નવેમ્બર સુધીના દસ દિવસમાં રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો...
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૨૫ નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થયું છે.
જાપાન અને ગુજરાત...
એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. 80.1 લાખ સિગારેટની...
ગિરનારની ૩૬ કિમી લાંબી લીલી પરિક્રમાનો 23 નવેમ્બર દેવઊઠી એકાદશીની રાત્રે ૧૨ કલાકે વિધિવત પ્રારંભ થયો હતો. વહીવટીતંત્રએ પરિક્રમાર્થીઓને એક દિવસ વહેલો પ્રવેશ આપ્યો...
ગુજરાત સ્થિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન મૂળની મહિલાએ દાખલ કરેલી અરજીમાં ઉત્પીડનના કૃત્યો અંગે ચોંકાવનારી વિગતો બહાર...
2030-31 સુધીમાં ઉત્પાદન ક્ષમતાને બમણી કરીને ચાર મિલિયન યુનિટ કરવાની કરવાના વિઝનના ભાગરૂપે ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા (MSIL) તેનો પાંચમો...
સુરત ડાયમંડ બુર્સ (SDB)નો 21 નવેમ્બરથી વિધિવત પ્રારંભ થયો હતો. 135 હીરાના વેપારીઓએ ઔપચારિક રીતે તેમની ઓફિસ ખોલીને વ્યવસાય શરૂ કર્યો હતો. આ 135માંથી 26 વેપારીઓ મુંબઈના છે, જેઓ કાયમી ધોરણે SDBમાં...
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પરષોત્તમ રૂપાલાએ મંગળવાર, 21 નવેમ્બરે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે દિવસની 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદઘાટન સત્રમાં...
હજીરા-ઘોઘા રો-રો ફેરી સર્વિસે 2020થી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે 6,49,165 મુસાફરો ઉપરાંત મોટી સંખ્યામાં માલસામાન અને વાહનોની પરિવહન કર્યું છે, રવિવારે એક સત્તાવાર...

















