સોમનાથની પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટની નદીમાં અસ્થિ વિસર્જન સહિતની વસ્તુ્ઓ પધરાવવા પર પ્રતિબંઘ ફરમાવતુ જાહેરનામુ મંગળવારે અમલમાં આવતા વિવાદ થયો હતો.
તીર્થ પુરોહિતો અને સોમનાથ...
ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. પરબત પટેલ સોફા પર બેઠા બેઠા જુવાન યુવતી સાથે અશ્લીલ હરકતો...
કેન્દ્ર સરકારે ઓબીસીમાં કઈ જ્ઞાતિને સમાવવી અને કોને બાકાત કરવી તેની સત્તા હવે રાજ્ય સરકારોને સોંપી દીધી છે. જોકે, ચૂંટણીને હવે વધુ સમય નથી...
ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 674 થઇ છે. વર્ષ 2015માં સિંહોની સંખ્યા 529 હતી. આમ પાંચ વર્ષમાં રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકાની વૃદ્ધિ થઇ છે....
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં મંગળવારે ઇન્ડિયન અમેરિકન્સે રૂા.48 લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું હતું. શ્રી આરાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર...
વાદળછાયા વાતાવરણની વચ્ચે અમદાવાદમાં ચિકનગુનિયા, ડેન્ગ્યુ, કોલેરા જેવી પાણીજન્ય અને મચ્છરજન્ય બિમારીના કેસોમાં આકસ્મિક ઉછાળો આવ્યો છે. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ થયેલા ચિકનગુનિયાએ ફરી...
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં વાદળછાયું વાતાવરણ છેતરાપણું બન્યું છે. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધીમાં વરસાદની 44 ટકા ખાધ રહી છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે જારી કરેલા...
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદી તૈયાર કરવાનો અધિકાર આપતું મહત્ત્વનું સુધારા બિલ સંસદમાં રજૂ કરતાં હવે ગુજરાતમાં પાટીદાર અનામતનો માર્ગ...
ઉત્તરપ્રદેશની સાથે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થશે તેવી અટકળોને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમવારે ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં વહેલી ચૂંટણી...
કોરોના મહામારી વચ્ચે ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિનામાં સાબરમતી નદીમાં અલગ-અલગ કારણોસર આત્મહત્યા કરવાના ઈરાદાથી કુલ ૧૧૨ લોકોએ ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ...