કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવાર (30 જાન્યુઆરી)એ મહાત્મા ગાંધીજીની 74મી પુણ્યતિથિએ અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ હાઉસ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ કર્યુ હતુ....
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવાર, 28 જાન્યુઆરીએ યોજાયેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાયા બાદ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ 27...
ધંધુકાના ચકચારી કિશન ભરવાડ મર્ડર કેસમાં કથિત હત્યારાને રિવોલ્વરની વ્યવસ્થા એક મૌલવીએ કરી આપી હોવાનું નિવેદન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આપ્યું હતું. આ મૌલવીની...
વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. પાંચ વર્ષના સમયગાળા બાદ જામનગર જિલ્લામાં આવેલો પીરોટન ટાપુ મુલાકાત ફરી ખોલવામાં આવ્યો છે. જામનગર પાસે આવેલો...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોથી રાજકીય માહોલ ગરમાયેલો છે. એવામાં ચાર દિવસની ગુજરાત મુલાકાતે...
અમેરિકા-કેનેડા બોર્ડર પર કાતિલ ઠંડીમાં થીજી જતા 19 જાન્યુઆરીએ મોતને ભેટેલા ચાર ભારતીય નાગરિકો ગુજરાતના એક પરિવારના સભ્યો હતા, એમ કેનેડાના લો એન્ફોર્સમેન્ટ પાસેથી...
ગુજરાત હાઇકોર્ટે મહેસાણાના વૃદ્ધ દંપતિને તેમના પૌત્રને અમેરિકા લઇ જઇ ત્યાં જ ગેરકાયદે વસતી માતાને તેનો પુત્ર સોંપવા આદેશ આપ્યો હતો.
મહેસાણા જિલ્લાનું એક દંપતિ...
ગુજરાત ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું છેકે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ તેના નિશ્તિત સમયે જ ડિસેમ્બર મહિનામાં જ યોજાશે. પાટીલના આ...
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે 26 જાન્યુઆરીએ રાજ્યકક્ષાના 73મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વેરાવળ-સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ...
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાની ત્રીજી લહેરમાં કેસમાં વધઘટ જોવા મળી રહી છે. મંગળવાર, 25 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના નવા 16,608 કેસ નોંધાયા હતા, જે...

















