વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઇ નવનિર્મિત ગાંધીનગર રેલવે સ્ટેશન, અમદાવાદમાં સાયન્સ સિટીમાં બનાવાયેલા રોબોટિક ગેલેરી, એક્વેરિયમ તેમજ નેચર પાર્ક સહિતના રૂ. 1,100 કરોડના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવાર, 16 જુલાઈએ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ત્રણ નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
ભારતનું સૌથી મોટું એક્વેરિયમ
રૂ.260 કરોડના ખર્ચ સાથે નિર્માણ કરવામાં...
ભાજપે ગોધરા નગરપાલિકાની સત્તા અસાઉદ્દીન ઓવૈસીના પક્ષ AIMIM પાસેથી છીનવી લીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોધરા નગરપાલિકામાં AIMIMના 7 સભ્યોની જીત થઈ...
ગુજરાતના બિલિયોનેર બિઝનેસમેન ગોતમ અદાણીના વડપણ હેઠળની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(MIAL)નો મેનેજમેન્ટ અંકુશ પોતાના હાથમાં લીધો છે. આ ડીલ સાથે અદાણી...
મહારાષ્ટ્રની 16 વર્ષની હેન્ડબોલ પ્લેયર યુવતિ સાથે હરિયાણાના 20 વર્ષના એથ્લિટે ગાંધીનગરની હોટેલમાં જાન્યુઆરી અને માર્ચ મહિનામાં કથિત બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ ગાંધીનગર સેક્ટર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઇએ ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશન સહિત 8 વિકાસલક્ષી પ્રોજેક્સનું લોકાર્પણ કરશે. મોદી નવી દિલ્હીથી વર્ચુઅલી ગાંધીનગરના અદ્યતન રેલવે સ્ટેશન ઉપરાંત...
ગુજરાત કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ મંગળવારે વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને તેમના પત્ની સાથે કોઇપણ નાણાકીય કે બીજા વ્યવહાર ન કરવા...
અમદાવાદમા અષાઢી બીજે રથયાત્રાના શુભ દિવસે આશરે 4,200 ટુ-વ્હીલર અને ફોર વ્હીલર્સનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષે થયેલા વેચાણ કરતાં આશરે 30 ટકા...
ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં વસતિ નિયંત્રણ ખરડાનો મુસદ્દો જારી કર્યા બાદ ગુજરાત સરકારે પણ આવા કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ ચાલુ કર્યો હોવાનું માનવામાં આવે છે.
સૂત્રોને ટાંકીને...
અમદાવાદમાં રવિવારની વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સરેરાશ 3.3 ઇંચ વરસાદને પગલે મોટાભાગના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા હતા અને ચાર અંડરપાસ...