ગુજરાતમાં કોરોનાના વાઇરસના કેસમાં જંગી વધારાને પગલે ગુજરાત હાઇકોર્ટે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લાગુ કરવાની ટકોર કર્યા બાદ રાજ્ય સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રે...
ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના નવા કેસનો આંકડો 3 હજારથી વધુનો રહ્યો છે. મંગળવારે (6 એપ્રિલ) રાજ્યમાં કોરોનાના નવા 3,280 નવા કેસ નોંધાયા હતા...
ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા ત્રણ-ચાર દિવસનો કરફ્યુ લગાવવો જરુરી હોવાનો નિર્દેશ કર્યા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં...
સુરતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાથી સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે. સરકારી ચોપડે...
ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના ફેલાવાના પગલે હાઈકોર્ટની ટકોર પછી મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતો મુજબ બુધવારથી રાજ્યના તમામ મોટા શહેરો -...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારાને પગલે રાજ્ય સરકારે સોમવારે મહત્ત્વના સાત પગલાં લીધા હતા. મુખ્યપ્રધાન વિજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ જેવા મુખ્ય શહેરોની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો ભરાઈ રહી છે. રાજ્યમાં કોરોનાની...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસો નોંધાયા હતા અને 14 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં 2,024 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં...
ગુજરાતના જાણીતા ગઝલકાર અને કવિ ખલીલ ધનતેજવીનું રવિવાર વહેલી સવારે વડોદરા ખાતે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. તેમને થોડા કેટલાક સમયથી શ્વાસ...
ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે રાજ્ય સરકારે રાજ્યભરમાં તમામ સ્કૂલો પાંચ એપ્રિલ 2021થી વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો...