સુરતમાં કોરોનાના નવા કેસોની સાથે બ્લેક ફંગસ કે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. હાલમાં સુરત શહેરમાં મ્યુકરમાઈકોસિસના 135 દર્દીઓ સારવાર હેઠળ છે.
થોડા...
કોરોનાના કેસોમાં ઘટાડાને પગલે ગુજરાત સરકારે કોરોના નિયંત્રણોને વધુ હળવા કર્યા છે. સરકારે સાત જૂનથી તમામ સરકારી અને ખાનગી કચેરીઓમાં 100 ટકા સ્ટાફ બોલાવવાની...
ગુજરાત હાઇકોર્ટની તમામ ૨૨ કોર્ટ સાતમી જૂનથી ઓનલાઇન ધોરણે કાર્યરત થઇને ઓનલાઇન સુનાવણી કરશે. કોરોનાના કારણે એપ્રિલની શરુઆતમાં હાઇકોર્ટે તમામ કોર્ટોની ઓનલાઇન સુનાવણી બંધ...
ગુજરાતમાં ધો.૧થી૧૨માં ૭મી જુનથી સ્કૂલોનું શૈક્ષણિક સત્ર શરૂ થશે, હાલમાં કોરોનાને કારણે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે. સરકાર સ્કૂલો રેગ્યુલર શરુ કરવા...
કોરોનાના કેસ અને મોત સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતાં ગુજરાત સરકારે બુધવારે કોરોના નિયંત્રણોમાં આંશિક છુટછાટ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં...
ગુજરાતમાં કોરોના મહામારી પછી મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેકનો રોગચાળો ફેલાયો છે. મંગળવાર, 1 જૂને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના કરતાં મ્યુકરમાઇકોસિસના દર્દીની સંખ્યા વધી ગઈ હતી....
કોરોના મહામારીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSEની ધોરણ-12ની પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યાના એક દિવસ બાદ બુધવારે . ગુજરાત સરકારે...
ગુજરાતમાં મંગળવારે કોરોના વાઇરસના નવા 1,561 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 73 દિવસમાં સૌથી ઓછા છે. રાજ્યમાં 22 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને...
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ની ગુજરાત સ્ટેટ બ્રાન્ચે યોગગુરુ બાબા રામદેવ સામે એફઆઇઆર દાખલ કરવાની માગણી કરતી અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. એલોપથી અને ડોક્ટર્સ...
ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને કોરોના વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું...