ગુજરાતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે રાજ્ય સરકારે રાજ્યભરમાં તમામ સ્કૂલો પાંચ એપ્રિલ 2021થી વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો...
આજે ગાંધીનગરસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો ૬ઠ્ઠો પદવીદાન સમારોહ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન વિજય...
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે લહ જેહાદ વિરુદ્ધ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. આવો ખરડો પસાર કરનારું ગુજરાત ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ભારતનું ત્રીજું રાજ્ય બન્યુ...
સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચેની ક્રૂઝ સર્વિસિસનો 31 માર્ચે પ્રારંભ થયો હતો. કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટર વેઝ પ્રધાન મનસુખ માંડવિયાએ વિડિયો કોન્ફરન્સ મારફત...
દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના વિક્રમજનક નવા કેસને કારણે ગુજરાત સરકારે બીજા રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરો માટે પહેલી એપ્રિલ 2021થી કોરોનાનો RT-PCR નેગેટિવ રિપોર્ટ...
વર્ષ 2004ના વિવાદાસ્પદ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમદાવાદ ખાતેની CBIની વિશેષ કોર્ટે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં ત્રણ પોલીસ અધિકારીઓને ડિસ્ચાર્જ...
ગુજરાતમાં સાત નવી ખાનગી યુનિવર્સિટીને સરકારે મંજૂરી આપી છે . આ નવી ખાનગી યુનિવર્સિટીઓ સાથે હવે રાજ્યમાં કુલ બાવન ખાનગી યુનિ.ઓ થશે. ગુજરાત સરકાર...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને આ ચાંદી ગૌશાળાઓના કલ્યાણ માટે દાનમાં આપી હતી....
અમદાવાદ ખાતેની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ખાતે સોમવારે વધુ 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેમ્પસમાં કુલ કેસનો આંકડો 70...
કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં રવિવારે હોળીની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ હતી. લોકોએ હોલિકા દહન દરમિયાન ઠેર-ઠેર કોરોનાના નાશ માટે પ્રાર્થના કરી હતી....