જૈનોના પર્યુષણ પર્વની પૂર્વસંધ્યાએ જ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ મંગળવાર, 19 ઓગસ્ટના સાંજે ૬:૦૭ કલાકે અમદાવાદના સાબરમતી જૈન સંઘ ખાતે કાળધર્મ પામતા...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટ વચ્ચે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વીજળીના...
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી જન્માષ્ટમીની ત્રણ દિવસની જાહેર રજા દરમિયાન ₹25 કરોડથી વધુના હીરા અને રોકડ રકમની ચોરી થઈ...
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવાર, 17 ઓગસ્ટે હાઇવે પર એક SUV અને કાર વચ્ચે ભયાનક અકસ્માતમાં એક બાળક સહિત 8 લોકો જીવતા ભૂંજાયા હતાં અને...
ગુજરાતના બહુચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડની અમદાવાદના યુવક પર જીવલેણ હુમલાના કેસમાં તલાલ પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આ હુમલા પછી ખવડ છેલ્લાં પાંચ દિવસથી...
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં શનિવાર, 16 ઓગસ્ટે મીની બસ અને એક નાના ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ગુજરાત સ્થિત એક મ્યુઝિક બેન્ડના ચાર સભ્યોના મોત થયા...
અમદાવાદમાં જન્માષ્ટમીએ જ અચાનક વરસાદ આવતા સામાન્ય જનજીવનને અસર પહોંચી હતી. શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તામાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...
ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પ્રોજેક્ટ માટે જમીનના સંપાદન અંગે મહેસાણાના ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી હતી. કેન્દ્ર સરકારના આ ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા જિલ્લાના 156 ગામના...
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગુજરાત સરકારનો સત્તાવાર ધ્વજવંદન સમારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરમાં યોજાયો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ત્રિરંગો ફટકાવ્યો હતો.આ...
પાર-તાપી-નર્મદા લિંકિંગ પ્રોજેક્ટની વિરુદ્ધમાં 14 ઓગસ્ટે આદિવાસીઓએ વલસાડ જિલ્લાના ધરમપુરમાં મહારેલી કાઢી હતી. કોંગ્રેસે આયોજિત કરેલી આદિવાસીઓની આ મહાસભામાં મોટાપાયે આદિવાસીઓ એકઠા થયા હતા...