વિદેશી પ્રવાસીઓ માટે પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઇમિગ્રેશનની પ્રોસેસ વધુ સરળ બનશે અને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિલંબ ભૂતકાળ બની જશે. ભારતમાં મુસાફરી કરતાં વિદેશીઓએ ઇમિગ્રેશન...
ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે 28-29 સપ્ટેમ્બરે સાર્વત્રિક 2થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના...
ગુજરાતમાં રવિવાર, 28 સપ્ટેમ્બરે નવરાત્રીના અવસર પ્રસંગે 157 તાલુકામાં 4 ઇંચ સુધીના વરસાદથી ગરબાના રંગમાં ભગ પડ્યો હતો. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમા 4.17 ઇંચ વરસાદ...
કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ...
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં બુધવાર, 24 સપ્ટેમ્બરે ત્રીજા નોરતાએ ગરબા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં તંગદિલી સર્જાઈ હતી. લઘુમતી સમાજના...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે નવા વાવ-થરાદ...
ટ્રમ્પ વહીવટીતંત્રે એચવનબી વિઝાની ફીમાં તોતિંગ વધારો કરીને ભારતીય માટે અમેરિકામાં નોકરી કરવાનું મુશ્કેલ બનાવ્યું છે ત્યારે 22 સપ્ટેમ્બરે અમેરિકાની બે અગ્રણી કંપનીઓએ ભારતીય...
અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય...
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ભારતમાં સોમવાર, 22 સપ્ટેમ્બરથી ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના ઘટાડેલા દરોનો પ્રારંભ થયો હતો. આની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ, દવાઓ, વીમા પોલિસી સહિતની આશરે 99...

















