ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે 28-29 સપ્ટેમ્બરે સાર્વત્રિક 2થી 8 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના...
ગુજરાતમાં રવિવાર, 28 સપ્ટેમ્બરે નવરાત્રીના અવસર પ્રસંગે 157 તાલુકામાં 4 ઇંચ સુધીના વરસાદથી ગરબાના રંગમાં ભગ પડ્યો હતો. ભરુચ જિલ્લાના અંકલેશ્વરમા 4.17 ઇંચ વરસાદ...
કેન્દ્રીય રેલ પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2029 સુધીમાં કાર્યરત થઈ જશે તથા સુરત અને બિલીમોરા વચ્ચેના ભારતના પ્રથમ...
ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની કેબિનેટે બુધવાર, 24 સપ્ટેમ્બરે રાજ્યના હાલના 21 તાલુકાઓમાંથી 17 નવા તાલુકાઓ બનાવવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી હતી. કેબિનેટે નવા વાવ-થરાદ...
માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે. શુભ...
ગુજરાત સરકાર, શાસક ભાજપ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી માટે રાજ્યભરમાં રક્તદાન અને તબીબી શિબિરો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 17 સપ્ટેમ્બરે 75માં જન્મદિવસની ઉજવણી કરવા માટે અમદાવાદમાં સંગીતમય ભવ્ય કાર્યક્રમ 'નમોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા...
અમદાવાદની એક રૂરલ કોર્ટે 2018ના પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનોના એક કેસમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને બીજા બે વ્યક્તિ સામે ધરપકડ વોરંટ...
જૂનાગઢમાં કોંગ્રેસની 10 દિવસની પ્રશિક્ષણ શિબંરનું પક્ષના પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેએ 10 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કર્યું હતું. અગાઉ કોંગ્રેસે આનંદમાં આવી શિબિરનું આયોજન કર્યું હતું અને...
અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં સોમવાર, 8 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 106.94 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 37 ઈંચથી વધુ વરસાદ નોંધાયો...

















